________________
પ્રદેશાવાળા પણ હાય છે, કારણ કે પુદ્ગલના સંખ્યાત, અસખ્યાત, અને અનત પ્રદેશ સિદ્ધાન્તમાં કહ્યા છે. તેથી જ્ઞાનાવરણીય કર્મીના જે અન’ત અવિભાગી પરિચ્છેદ અહીં કહેવામાં આવ્યા છે, તે કપરમાણુએની અપે ક્ષાએ, અથવા જ્ઞાનનાં જેટલાં વિભાગી અશેને તે કર્માં પરમાણુઓએ આચ્છાદિત-આવૃત-કરી રાખેલાં છે, એ અપેક્ષાએ કહેવામાં આવેલ છે, કારણ કે જ્ઞાનના અવિભાગી પિચ્છેદ અનંત છે, અને તે અનંત અવિભાગી પરિચ્છેદને જ્ઞાનાવરણીય કના અવિભાગ-પરિચ્છે લિકેાની અપેક્ષાએ તે પરમાણુરૂપા નિરશ અંશ આવૃત્ત કરેલ હાય છે તેથી તેએ પણ અનંત જ છે. આ દૃષ્ટિએ વિચાર કરીને જ્ઞાનાવરણીય કાઁના અવિભાગ પરિચ્છેદ અન ત કહેવામાં આવ્યાં છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-( નેટ્ચાળ મને ! બાળવનિમ્નસત્રા વિમાનદ્ધેિયા વત્તા ? ) હે ભદન્ત ! નારક જીવાના જ્ઞાનાવરણીય કાના કેટલા અવિભાગી પરિચ્છેદ કહ્યા છે ?
મહાવીર પ્રભુના ઉત્તર- શૌચમા ! ગળતા વિમાનહિ છેવા વળત્તા ) હે ગૌતમ ! નારક જીવેાના જ્ઞાનાવરણીય કર્મીના અનંત અવિભાગી પરિચ્છેદ કહ્યા છે. “ વ સવ્વ નીવાળ' નાવ વેમાળિયાન પુષ્કા ” હે ભદન્ત ! ભવનપતિથી લઇને વૈમાનિક પર્યન્તના સમસ્ત જીવેાના જ્ઞાનાવરણીય કર્માંના અવિભાગી પરિચ્છેદો કેટલા કહ્યા છે ?
મહાવીર પ્રભુના ઉત્તર—“ અળતા વિમાપજિલ્ઝેયા વળત્તા ” હું ગૌતમ ! ભવનપતિથી લઈને વૈમાનિકા પન્તના જીવાના જ્ઞાનાવરણીય કર્મના વિભાગી પરિચ્છેદે અનત કહ્યા છે. (વં ના નાળાવનિસ્લ વિમાનपलिच्छेया भणिया तहा अदृण्ह वि कम्मपगडीणं भाणियव्वा जाव वैमाणियाण ) જેવી રીતે નારકથી લઈને વૈમાનિક દેવા પન્તના જ્ઞાનાવરણીય કર્મીના અવિભાગી પરિચ્છેદો અન`ત કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે નારકથી લઇને વૈમાનિકા પન્તના સમસ્ત જીવેાના દશનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય, એ આઠે કર્મોના અવિભાગી પરિચ્છેદો અન'ત હાય છે, એમ સમજવુ,
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન કરે છે કે-( મેનસળ भंते! जीवस्ल एगमेगे जीवपएसे णाणावर णिज्जस्त कम्मस्स केवइएहिं अत्रिभागપરિચ્છે હિં આવેઢિÇ રિવેđિલિયા ) હે ભદન્ત ! આપે એક જીવના અસ ખ્યાત પ્રદેશ કહ્યા છે. તેા એક એક જીવના એક એક પ્રદેશ જ્ઞાનાવરણીય કર્માંના કેટલા અવિભાગી પરિચ્છેદેથી (પરમાણુ રૂપ નિરશ અ ંશથી આવેષ્ટિત પરિવેષ્ટિત હાય છે ? (આવેષ્ટિત એટલે સામાન્યરૂપે પરિવૃત અને પરિવેષ્ટિત એટલે અત્યન્ત પરિવૃત, આવા આ બન્ને પદોના અથ થાય છે. )
મહાવીર પ્રભુના ઉત્તર—( ગોયમા ! ઉન્નય आवेढियपरिवेढिए, सिय नो આરેઢિયàદ્ધિ હૈ ગૌતમ ! એવા કાઈ નિયમ નથી કે એક એક
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૮૭