________________
9
ત્યારે જ મધ થાય છે. જો આ બન્ને ગુણુસમ માત્રામાં હોય તેા બંધ થતા નથી. અધ થવાને માટે એ ગુણાની વિષમ માત્રાની આવશ્યકતા રહે છે. તે વિષમ માત્રા આ પ્રમાણે કહેવામાં આવી છે, જેમકે-નિર્દેનિàળ ? ઈત્યાદિ આ ગાથાનેા ભાવાર્થ નીચે પ્રમાણે છે-સ્નિગ્ધના મેગણા અધિક સ્નિગ્ધની સાથે ખધ થાય છે. એજ પ્રમાણે રૂક્ષના પશુ તે બે ગણા અધિક કરવાથી રૂક્ષની સાથે મધ થાય છે. જેમકે પહેલું સ્નિગ્ન એક ગુણુ હાય તા ખીજુ સ્નિગ્ધ ત્રણ ગણુાથી લઈને ગમે તેટલા ગણું હશે તેા પણ તેમના બંધ થશે. અને પહેલું સ્નિગ્ધ મેગણું હાય, તેા ખીજુ એછામાં એછુ. ચારગણું તે હેવું જ જોઈએ, અને ચારગણાથી અધિક હાય તા પણુ ખંધ થઈ જશે, પરન્તુ અમ શુાચી એછુ હશે તેા ખધ થશે નહીં. એજ પ્રમાણે વૃક્ષના રૂક્ષની સાથે બંધ થવા વિષે પણ સમજવું. સ્નિગ્ધને રૂક્ષની સાથે જે મધ થાય છે, તે જાન્ય વજ્ર કરીને થાય છે, જધન્યની અપેક્ષાએ ( ઓછામાં ઓછા ) એક ગણા લેવા જોઈએ. એટલે કે એક ગણા સ્નિગ્ધના એક ગણા રૂક્ષની સાથે બધ થતા નથી, તેથી અધિક સ્નિગ્ધ રૂક્ષના અધ થઈ જશે-પછી ભલે તે વિષમ
भ० २३
હાય કે સમ હાય-એટલે કે બન્ને રાશિ વિષમ હાય કે સમ હોય, તે પશુ બંધ થશે. જેમકે-વિષમ પહેલામાં બે, ત્રણ ક્રિ અને ખીજામાં ચાર, પાંચ, છ આદિ હોય તેા ખધ થઈ જશે. સમની અપેક્ષાએ પહેલામાં એ અને ખીજામાં પણ એ હાય તે પણ બંધ થઇ જશે. પરન્તુ એક ગાના એક ગણાની સાથે મધ થશે નહીં, કારણ કે તેએ બન્ને એછામાં આછા (એક) ગુણવાળા હાવાથી અખદ્ધ દશામાં જ રહે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન—(૩ તિ માચળ પ) હે ભદ્દન્ત ! ભાજન પ્રત્યયિક સાતિ બંધ કોને કહે છે?
મહાવીર પ્રભુના ઉત્તર—( માચળવÜ Äળ ખુન્નસુરા જીન્નરનુ જીન્નસંતુઢાળ માચળષ ળ યષે સમુધ્વજ્ઞરૂ) હૈ ગૌતમ ! ભાજન પ્રત્યયિક ખધ એ છે કે જે પુરાણા મદિરામાં, જુના ગાળમાં અને જુના ચાખામાં થાય છે. એટલે કે એક પાત્રમાં ભરીને જ્યારે આ પદાર્થનિ લાંબા સમય સુધી રાખવામાં આવે છે. ત્યારે તેઓ પિંડરૂપ બની જાય છે. આ રીતે પિંડ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૬૨