SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિ જે સાદિક વિશ્વસા બંધમાં કારણરૂપ હોય છે, તેને પરિણામ પ્રત્યયિક સાદિક વિસા બંધ કહે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- તે વિત ધંધળવદઘgg!) હે ભદન્ત ! તે બંધન પ્રત્યાયિક સાદિ બંધ કેને કહે છે ? મહાવીર પ્રભુને ઉત્તર–(વળપદવાણ ળ મારા કુરિયા, तियपएसिया, जाव दसपएसिया, संखेज्जपएसिया, असंखेज्ज गएसिया, अणतपएવિના જ વંશM) હે ગૌતમ ! બંધન પ્રત્યયિક સાદિ બંધ તે છે કે જે ઢિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, અને દસપ્રદેશિક પર્યન્તના પરમાણુ પુલ કોના, તથા સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનંત પ્રદેશિક પરમાણુ પદ્રલ સ્કાના ( રેઢિયા, માચરણ ઘા, વેના નિકુંવયા) વિષમ સ્નિગ્ધતા ગુણ દ્વારા ( ચીકાશના ગુણ દ્વારા) જેમાં સ્નિગ્ધતાની માત્રા વિષમ છે એવી વિષમાંશ સ્નિધતા દ્વારા, વિષમાંશ રૂક્ષતા દ્વારા, વિષમાંશ સ્નિગ્ધતા અને રૂક્ષતા દ્વારા ઉત્પન્ન થાય છે. એવા બંધને બંધન પ્રત્યયિક સાદિ બંધ કહે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – ( નિuદાવાદુ વંધઃ) આ નિયમ અનુસાર જે દ્વિપ્રદેશી પરમાણુ પુલ સ્કધથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના પુલ પરમાણુ કન્વેને પર સ્પરમાં સ્નિગ્ધ રૂક્ષતાના વિશ્વમાંશની અપેક્ષાએ જે બંધ થઈ રહ્યો હોય છે. તેને બંધન પ્રત્યયિક સાદિ વિશ્વસાબંધ કહે છે. આ બંધ કઈ વ્યક્તિ વિશેષ દ્વારા કરાવવામાં આવતું નથી, તેથી આ બંધ વિસ્ત્રસા–સ્વાભાવિક હોય છે. અને જ્યારે સ્નિગ્ધતા અને રૂક્ષતા અથવા તે બનેના વિષમાંશવાળા બે આદિ પરમાણ મળે છે ત્યારે આ બંધ થાય છે, તે કારણે તે સાદિ બંધ છે. અને સ્નિગ્ધતા આદિ રૂપ નિમિત્તથી તે સંપન્ન હોય છે, તેથી તેને બંધન પ્રત્યયિક કહે છે. આ બંધ (સમર્થ, કોણે સંન્ન કાઢં) ઓછામાં ઓછા એક સમય સુધી રહે છે અને અધિકમાં અધિક અસંખ્યાત કાળ સુધી કાયમ રહે છે. એટલે કે અસંખ્યાત ઉત્સર્પિણી કાળ પર્યન્ત તે નષ્ટ થતું નથી. એજ વાત નીચેના સૂત્રાંશ દ્વારા પ્રકટ કરી છે-(સમનિયા बधो न होइ, समलुक्खयाए वि न होइ, वेमाय निद्धलुक्खत्तणेणं बंधो उ खंधाणं) સમગુણ-સ્નિગ્ધતાવાળા પુલ પરમાણુઓને સમગુણ સિનગ્ધતાળ પુલ પર માણુઓ સાથે બંધ થતો નથી. સમગુણ રૂક્ષતાવાળા પુલ પરમાણુઓને સમગણ રૂક્ષતાવાળા પુદ્ગલ પરમાણુ એની સાથે બંધ થતો નથી. પરંતુ જ્યારે તેમની વિષમ માત્રા હોય છે ત્યારે જ તેમને બંધ થાય છે. પૌલિક સ્કન્ધની ઉત્પત્તિ તેના અવયવ રૂપ પરમાણુ આદિના પરસ્પરના સોગ માત્રથી જ થતી નથી, તે માટે સંગ ઉપરાંત જેની જરૂર પડે છે એજ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે સ્કન્ધની ઉત્પત્તિને માટે સ્નિગ્ધતા (ચીકાશ) અને રૂક્ષતાના ગુણ હોવા તે આવશ્યક હોય છે. જ્યારે તે બને અન્યમાં મળે છે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૬૧.
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy