SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ બની જવાનું કારણ તે ભાજનમાં (પાત્રમાં) તેમને ભરી રાખ્યા તે છે. તેથી આ પ્રકારના પિંડભૂત બની જવા રૂપ બંધને ભાજપ્રત્યયિક કહે છે. (કળ તોમુત્ત રોળ તરવહિં તે સં માયાવદર) આ બંધના ઓછામાં ઓછે કાળ અન્તર્મુહૂર્તને અને વધારેમાં વધારે સંખ્યાતકાળને હોય છે. એટલે કે આ બંધ ઓછામાં ઓછો એક અન્તમુહૂર્ત સુધી રહે છે અને વધારેમાં વધારે સંખ્યાતકાળ સુધી રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(તં પરિણામvશ?) હે ભદન્ત ! પરિણામ પ્રત્યયિક બંધ કે હેય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(જો મા !) હે ગૌતમ! પરિણામ પ્રત્યયિક બંધ તે છે કે જે (૬ નં મા અમાનું ના જાવ તો રિણામ રૂપ of aધે સમુદવફ) ત્રીજા શતકના સાતમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત અશ્વોની (વાદળોની) અને અદ્ભવૃક્ષ આદિકની રૂપાંતર પ્રાસિરૂપ હોય છે. ચાવ7 ” પદથી અહીં ત્રીજા શતકના સાતમાં ઉદ્દેશકમાં કથિત નીચેના પાઠને ગ્રહણ કરવામાં આવ્યું છે – ( सन्ध्यानाम् , गंधर्वनगराणाम् आकाशे व्यन्तरकृतनगराकारपरिणतानाम् उल्कापातानाम् , दिशिदाहानाम् , दह्यमानमहानगरप्रकाशसदृशानाम् , गर्जितानाम्, विद्युत्पातानाम्, पांशुवृष्टीनाम् , यक्षोद्दीप्तानाम् , धूमिकानां, महिकानां, रजःउद्घा तानाम् , चन्द्रोपरागाणाम् , सूर्योपरागाणाम् , चन्द्रपरिवेषाणाम् , सूर्य परिवेषाणाम् , प्रतिचन्द्राणाम्, प्रतिसूर्याणाम् , इन्द्रधनुषाम् , उदकमत्स्य कपिहसितानाम् ” આ સૂત્રપાઠને અર્થ ત્યાં આપવામાં આવે છે, તે જિજ્ઞાસુઓએ ત્યાંથી વાંચી લે. આ પરિણામ પ્રત્યયિક બંધને ઓછામાં ઓછો કાળ એક સમયને અને વધારેમાં વધારે છ માસ હોય છે. (રે વાચવવા ઘ) આ પ્રકારનું-પૂર્વોક્ત રૂપનું સાદિક વિસૂસા બંધનું સ્વરૂપ છે. સૂત્રને અંતે સૂત્રકાર વિશ્વના બંધનું નિગમન કરતા કહે છે કે (કીરણt ) આ પ્રકરણમાં વર્ણવ્યા પ્રમાણેનું વિશ્વસા બંધનું સ્વરૂપ છે. સૂર છે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૪૩
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy