________________
પ્રયોગબન્ધકે સ્વરૂપના નિરૂપણ
પ્રાગધવતવ્યતા– “લે જિં છો ? ઈત્યાદિ–
સૂત્રાર્થ–(સે નિં ?) હે ભદન્ત ! પ્રબ બંધનું સ્વરૂ, કેવું છે? (ગોધે તિવિષે પૂછો) હે ગૌતમ ! પ્રગધ ત્રણ પ્રકારને કહ્યો છે. (રંગ) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે–
(૩ના વાવઝવસિંહ, સાફા વા વવજ્ઞાહિg, રાજુ ના વાષિર) (૧) અનાદિ અપર્યવસિત (૨) સાદિસપર્યવસિત અને (૩) સાદિ અપર્યવસિત. (ને જવઝવહિપ છે ગજું નીવવિજ્ઞof ) તેમાંથી જે અનાદિ અપર્યવસિત પ્રયોગ બંધ છે, તે જીવના આઠ મધ્યપ્રદેશનો હોય છે. (સય ાિ જે તિરું અનાવ પન્નવરિપ) તે આઠ પ્રદેશમાં પણ જે ત્રણ ત્રણ પ્રદેશને બંધ હોય છે, તે અનાદિ અપવસિત બંધ હોય છે. ( રેસાને ) બાકીના સર્વ પ્રદેશને સાદિ સપર્યસિત બંધ હોય છે. (તરણ નું જે જાણ વગર સે i fસઢા) સિદ્ધ જીવના પ્રદેશને બંધ સાદિ અપર્યાવસિત હોય છે. (તરથ i ને સારૂ વારિ સે જાદિ To-daહા) તેમાં જે સાદિ સપર્યવસિત બંધ છે, તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(અઢાવળ, સચિવા, તરી, વિવે) (૧) આલાપન બંધ, (૨) આલીન બંધ, (૩) શરીર બંધ અને (૪) શરીર પ્રયોગ બંધ (સે જિં આસ્ત્રાવળ) હે ભદન્ત ! આલાપન બંધનું સ્વરૂપ કેવું છે? ( ગઢાવાય " તમારા વા, છઠ્ઠમારાળ વ, ઉત્તમારા વા, पलालभाराण वा, वेल्लभाराणवा वेत्तलयावाग-वरत्त-रज्जु-वल्लि-कुस दब्भमाइएहिं સારવારે મુખ્યm) હે ગૌતમ! આલાપન બંધ તે છે કે જે ઘાસના ભારાને, લાકડાંના ભારને, પાનના ભારને, ધાન્યરહિત પરાળની ગાંસડીને,લતાએના ભારાને, લતાએથી, છાલથી, ચામડાની દોરીથી, શણ આદિની દેરીથી, કોઈ વેલથી, નિમૅળ દર્ભોથી અને સમૂળ દર્ભોથી બાંધવાથી થાય છે. એટલે કે ઘાસ વગેરેના ભારાને લતા આદિ વડે જે બાંધવાનું થાય છે, તેને આલા
શ્રી ભગવતી સૂત્ર : ૭
१४