________________
પન બંધ કહે છે. (કોર્ષ સંતોમુદત્ત, કોણે સંવે જવાૐ) આ આલાપન બંધ ઓછામાં ઓછા એક અંતમુહંત સુધી અને વધારેમાં વધારે સંખ્યા તકાળ સુધી રહે છે. (હે તે માટાવારંવે) આલાપન બંધનું એવું સ્વરૂપ છે. ( જિં 7 અક્રિયાવળવંધે?) હે ભદન્ત ! આવીને બંધનું સ્વરૂપ કેવું છે? (ાણિયાવળ વિદે પાત્ત-તંદા) હે ગૌતમ! આલીન બંધના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે- કેળા, વાયવધે, સવયવ, સાજણા) (૧) શ્લેષણ બંધ, (૨) ઉચ્ચય બંધ, સમુચ્ચય બંધ અને (૪) સંહનન બંધ
છે વિજ વં તળાશે?) હે ભદન્ત ! શ્લેષણ બંધનું કેવું સ્વરૂપ છે? (लेसणाबंधे जणं कुड्डाणं, कोट्टिमाणं, खंभाणं, पासायाण', कद्वाणं, चम्माणं, घडाणं, पडाणं कडाणं छहाचिक्खिल्लसिलेसलक्खमसित्थमाइएहि लेसणएहि बधे પશુપા) હે ગૌતમ! શ્લેષણાબંધ તે છે કે જે દીવાનું, મણિપસ્તર જડિત ભૂમિનું, સ્તનું, પ્રાસાનું, કાષ્ઠનું, ચામડાનું, ઘડાઓનું, વસ્ત્રોનું અને ચઢાઈઓનું ચૂના, કીચડ, વાપ, લાખ અને મીણ દ્વારા પરસ્પર સાથે જોડાઈ જવાનું બને છે (ઝorf તો મુહુ પોતે હવે
૪) આ બંધ ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે સંખ્યાતકાલ સુધી રહે છે. (તે સં' જેસાવ) લેષણ બંધનું આ પ્રકારનું સ્વરૂપ છે.
(સિં સુચવે ?) હે ભદન્ત ! ઉશ્ચય બંધનું સ્વરૂપ કેવું १ (उच्चयबधे जण तणरासीण वा, कट्टरार्सण वा, पत्तरासीण वा, तुसरा. सीण वा, भुसरासीण वा, गोमयरासीण वा, अवगररासीण वा, उच्चत्तेणं बंधे સઘનફ) વાસના ઢગલાને, કાષ્ટના ઢગલાને, પર્ણના ઢગલાને, તુષના ઢગલાને, ભુસાના (પરાળના) ઢગલાને, છાણના ઢગલાને, કચરાના ઢગ લાને જે કાચાઇની અપેક્ષાઓ એટલે કે તે પદાર્થોના આપસમાં સંબંધરૂપ જે બંધ થાય છે, તેને ઉશ્ચય બંધ કહે છે. (જumi સંતોમુત્ત, રોળ સન્ન કાઢ) આ બંધ ઓછામાં ઓછું એક અન્તમુહૂર્ત સુધી અને વધા
શ્રી ભગવતી સૂત્ર : ૭
૬૫