________________
રેમાં વધારે સંખ્યાતકાળ સુધી રહે છે. (સે હૈ ઉષ્યવધે) ઉચ્ચય બંધનું એવું સ્વરૂપ છે. | ( સં સમુદાય?) હે ભદન્ત ! સમુચ્ચય અપનું કેવું સ્વરૂપ છે?
(समुच्चय बधे जणं अगडतडागनदीदहवावी, पुक्खरिणी दीहियाणं गुंजालियाणं, सराणं,, सरपंतियाणं, सरसरपंप्तियाणं, बिलपंतियाण, देवकुल-सम पव्व-थूम खाइयाणं फरिहाणं, पागाराट्टालगचरियदारगोपुरतोरणाणं पासायघर
ગાવળા, હંજ-રિચ-૩-રવા-મૂહ-માપમi-નિરિવણ સિત્તેર [ vi વંધે મુવકઝ).
હે ગૌતમ! કૂવા, તળાવ, નદી, દ્રહ (ફૂડ), વાપી, પુષ્કિરિણી, દીર્થિક શું જાલિકા, સરોવર, સરેવર પંક્તિ, સરાસર પંક્તિ (મહાસરોવર શ્રેણી), બિલ પક્તિ, દેવકુલ, સભા, પાઊ (હવા), સ્તૂપ, ખાઈએ, પરિઘ, કેટ, અટારીઓ (પ્રાસાદને ઊર્ધ્વ ભાગ), ચરિકા (નગર અને દુર્ગને મધ્યવતી ભાગ), દ્વાર, ગેપુર (નગર દ્વાર), તેરણ, પ્રાસાદ, ઘર, શરણ (સ્થાનવિશેષ), તેણુ (ગૃહ વિશેષ), બજાર, શૃંગાટક માર્ગ, ત્રિક માર્ગ ચતુષ્ઠ માર્ગ, ચસ્વર માર્ગ, ચતમ માર્ગ, મહાપથ (રાજમાર્ગ), ઈત્યાદિને ચૂના દ્વારા, કીચડ દ્વારા અને શ્લેષ (
વલેપ) ના સમુચ્ચય દ્વારા જે બંધ થાય છે તે બંધને સમુચ્ચ બંધ કહે છે. ( somજે તો મૃદુત્ત, વૃક્ષોનેoi aiાઢ) આ બંધ ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે સંખ્યાતકાળ સુધી રહે છે. (જે પ્ત સમુચવશે ) આ પ્રકારનું સમુચ્ચય બંધનું સ્વરૂપ છે. (જિં તે સંgનળા ?) હે ભદત ! સંહનન બંધનું સ્વરૂપ કેવું છે? (સાળા છે સુવિ પત્ત-સંગી) હે ગૌતમ ! સંહનન બંધના નીચે પ્રમાણે બે પ્રકાર છે-(રાણાના ધેય, સરવણળણા છે ર) (૧) દેશ સંહનન બંધ અને (૨) સર્વ સંહનન બંધ. (સે %િ સેવાના છે?) હે ભદન્ત ! દેશ સંહનન બંધનું કેવું સ્વરૂપ છે? (રેરણાહનrs si -કાળ-સુજા -गिल्लि, थिल्लि सीय-संदमाणिया-लोही-लोहकडाह, कइच्छु-आसणसयण खंभ भंड. મોરારમા રેહતાળા સમુwsઝ) હે ગૌતમ! શકટ (ગાડું), ૨થ, યાન, યુગ્ય વાહન (ઘોડાગાડી), ગિલિ (હાથીની અંબાડી), થિલિ
શ્રી ભગવતી સૂત્ર : ૭