________________
( ભગ્ગી ), શિખિકા ( પાલખી), સ્યન્દમાદિકા ( પુરુષ પ્રમાણુ વાહન વિશેષ ), તાવડા, કડાહી, કડછી, આસન, શયન, સ્તંભ, ભાંડ, પાત્ર, તથા ખીજા' વિવિધ પ્રકારના ઉપકરણાદિ પદાર્થના જે અધ થાય છે, તે ખાધને દેશ સહનન બંધ કહે છે. ( જ્ઞ ્ોળી તોમુકુત્તે પોલેન લઘુન ા ં) આ સંહનન મધ ઓછામાં ઓછે એક અંતર્મુહૂત સુધી અને વધારેમાં વધારે સંખ્યાતકાળ સુધી રહે છે. ( તે ત તૈમ્રતાબળા થૈ ) આ પ્રકારનું ક્રેશ સહનન મધનુ સ્વરૂપ છે. (સે ત્રિંત સવ્વસાળાવ'ને ?) હે ભદન્ત ! સવ સહનન મધનુ સ્વરૂપ કેવું છે ? ( હ્રવ્યના વધે-તે નં હીપોર્ામાન સે સ અવસાદુળળા મૈં) હે ગૌતમ! દૂધ અને પાણી આદિ પદાર્થોના જે અંધ થાય છે તે ધનું નામ સસ ́હનન મધ છે. આ પ્રકારનું સંહનન બંધનું સ્વરૂપ છે. આ અહીં સુધીમાં (àત્ત સાળા અધે, તે તે પ્રક્રિયા થૈ) સાદિ સપ વસિત મધના ચાર પ્રકારામાંથી બીજા પ્રકાર રૂપ આલીન બંધનું કથનસહનન બંધનું નિરૂપણુ થઇ જવાથી પૂરૂ થાય છે.
(તે જિત સીવધે !) હૈ ભદન્ત ! સાદિ સપયવસિત મધના જે ત્રીજો શરીરમધ નામના ભેદ્ર છે, તેનુ કેવુ' સ્વરૂપ છે ?
૨)
(પરી""ધ તુવિષે વળત્તે—સંજ્ઞદ્દા) હૈ ગૌતમ ! શરીરમ ધના નીચે પ્રમાણે એ પ્રકાર છે( પુનોવષા ચ, પશુપત્રો (૧) પૂ`પ્રયાગ પ્રત્યયિક શરીરમ'ધ અને (૨) પ્રત્યુપન્ન પ્રયાગ પ્રત્યયિક શરીર ખષ (સે જ તં પુષવયોવચળ ?) હે ભદ્દન્ત ! પૂ`પ્રયાગ પ્રત્યયિક શરીરમ’ધનુ કેવુ સ્વરૂપ છે ?
( पुब्वापयोगपच्चइए ज णं नेरइयाणं संसारवत्थाणं सव्वजीवाणं तत्थ तत्थ तेसु तेसु कारणेसु समोहणमाणाणं जीवप्पएसाणं बंधे समुप्पज्जइ ) हे ગૌતમ તે તે ક્ષેત્રમાં તે તે કારણેા ઉત્પન્ન થવાથી ( સમુદ્માતના કારણરૂપ વેદના આદિ કારણેા ઉદ્ભવે ત્યારે) સમુદૂધાત કરતા એવા નારક અને સર્વ સ'સારી જીવેાના જીવપ્રદેશના જે મધ થાય છે, તે મધને પૂર્વપ્રયાગ પ્રત્યયિક શરીરખધ કહે છે. ( સે સ પુર્વ્યવ્વગોળવ<IT) પૂર્વપ્રત્યયિક શરીરબ ધનુ એવુ સ્વરૂપ છે. (લે જિ. ત. કુવન્નવ્નઓવ(પૂર ?) હું ભાન્ત ! પ્રત્યુપન્ન પ્રયાગ પ્રત્યયિક મધનું કેવું સ્વરૂપ છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૭
૬૭