________________
અમુવાકેવલી કે ધર્માદિલાભકા નિરૂપણ
- અકૃત્વા ( સાંભળ્યા વિના) ધર્માદિ લાભ વક્તવ્યતા – રાજિરે જાવ ઘ૪ જારી ” ઈત્યાદિ
સૂત્રાર્થ–(રાજા ના ઘઉં વચાતી) રાજગૃહ નગરમાં “યાવત' ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછયું-(બોરવ of મેતે ! केवलिस वा, केवलिसावगस वा, केवलिसावियाए वा, केवलिउवासगस्स वा, केवलिउवासियाए वा, तप्पक्खियरस वा, तपक्खियसावगरस वा, तप्पक्खियसावियाए वा, सप्पक्खियउवासगरम वा, तप्पक्खियउवासियाए वा, केवल पन्नत्तं धम्मं लभेज्जा सवणयाए ?)
હે ભદન્ત! કેવલી પાસેથી, અથવા કેવલીના શ્રાવક પાસેથી, અથવા કેવલીની શ્રાવિકા પાસેથી, અથવા કેવલીના ઉપાસક પાસેથી, અથવા કેવલીની ઉપાસિકા પાસેથી, અથવા કેવલીના પાક્ષિક (સ્વયં બુદ્ધ) પાસેથી, અથવા કેવલીને પાક્ષિક શ્રાવક પાસેથી, અથવા કેવલીના પાક્ષિક શ્રાવિકા પાસેથી, અથવા કેવલીના પક્ષના ઉપાસક પાસેથી અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જીવને શું કેવળજ્ઞાની દ્વારા પ્રજ્ઞસ ધર્મશ્રવણને લાભ થઈ શકે છે ખરો ?
( જોવા !) હે ગૌતમ ! (બોદવા વરિષ વા વાવ વિચउवासियाए वा अत्थेगइए केवलिपन्नत्त धम्म लभेज्जा, सवणयाए, अत्थेगइए
ઝિન્નત્ત ઘમ' નો મેકના વાઘાઇ) કેવલી પાસેથી “યાવત ” કેવલીના પક્ષની ઉપાસિકા પાસેથી દેશના સાંભળ્યા વિના પણ કઈ કઈ જીવને કેવલી પ્રજ્ઞસ ધર્મશ્રવણને લાભ મળી શકે છે અને કઈ કઈ જીવને મળી શકો નથી. (જે ળ મરે9 ગુરવ સોદવાન ગાય નો મેકનાં સવાયાણ) હે ભદન્ત ! એવું આપ શા કારણે કહો છો કે કેવલી આદિની દેશના સાંભળ્યા વિના કેઈ કોઈ જીવને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને લાભ મળી શકે છે અને કોઈ કઈ જીવને તેને લાભ મળી શકતું નથી ?
(જોવા !) હે ગૌતમ ! (કાશ of નાનાવાળા જન્માકં ન કોણમે. कडे भवइ, से णं असोच्चा केवलिस वा वाव तपक्खियउवासियाए वा केवलि पत्तं धम्म लभेज्जा सबणयाए, जम्म णं नाणाधरणिज्जाण कम्माण' खोवसमे
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૨૦