________________
नो कडे भवइ से ण अस्रोच्चाण केवलिस्स वा जाव तप्पक्खियउवोसियाए केवलिपन्नत्त धम्म नो लभेज्जा सवणयाए, से तेणटेणं गोयमा! एवं वुच्चइ, રં વેર વાર નો મેક સવાયા) જે જીવે જ્ઞાનાવરણીય કર્મને ઉપશમ કર્યો હોય છે, તે જીવ કેવલી પાસેથી “યાવત્ ” કેવલીના પક્ષની ઉપાસિકા પાસેથી દેશના સાંભળ્યા વિના પણ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણને લાભ પ્રાપ્ત કરી શકે છે. પરન્ત જે જીવ દ્વારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરી નથી તે જીવ કેવલી આદિની પાસેથી શ્રવણ કર્યા વિના કેવલિપ્રજ્ઞપ્ત ધર્મશ્રવણનો લાભ પ્રજ્ઞપ્ત કરી શકતું નથી. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના કઈ કઈ જીવને કેવલિપ્રજ્ઞત ધર્મ. શ્રવણને લાભ મળે છે અને કઈ કઈ જીવને તે લાભ મળી શકતો નથી. ( असोच्चाणं भंते ! केवलिस वा जाव तपक्खियउवासियाए वा केवलबोहि યુ ?) હે ભદન્ત! કેવલી પાસેથી અથવા કેવલીના પક્ષની શ્રાવિકા પર્યન્તના ઉપર્યુક્ત જી પાસેથી કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના કઈ જીવને શું શુદ્ધ બધિરૂપ સમ્યગ્દર્શનનો અનુભવ થઈ શકે છે ? भ७९
(નોમા !) હે ગૌતમ ! (૩ોવા જેવસ્જિદ કા જાવ અrug વર્લ્ડ વોર્દૂિ યુક્સેના, વર્લ્ડ વોદિ નો ગુન્વેજ્ઞા) કેવલી પાસેથી અથવા કેવલીના પક્ષની શ્રાવિકા પર્યન્તના ઉપર્યુક્ત જી પાસેથી કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ કઈ કઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકે છે અને કઈ કઈ જીવ તેને અનુભવ કરી શકતું નથી.
(સે નાં મં! નાવ નો ગુસ્સેકન્ના) હે ભદન્ત! એવું આપ શા કારણે કહે છે કે કેવલી આદિની પાસેથી કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળ્યા વિના પણ કઈ કઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકે છે અને કોઈ કઈ જીવ તેને અનુભવ કરી શકતા નથી ?
(m!) હે ગૌતમ! (નરણ જ રિસના નિઝા મi aોसमे कडे भवइ, से ण असोच्चा केवलिस्स वा जाव केवलंबोहि बुझेज्जा, जस्वण दरिसणावर णिज्जाणं कम्मार्ण खओवसमे शो कडे भवइ, से ण असोचा केवलिस्स वा जाव केवलं बोहि णो बुज्झेज्जा, से तेण जाव णो बुझेजा )
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૨૧