SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ જે જીવ વડે દર્શનાવરણીય કર્મને ક્ષયે પશમ કરા હેય છે, તે જીવ કેવલી આદિની પાસે કેવલિ પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સમ્યદર્શનને અનુભવ કરી શકે છે, પરંતુ જે જીવ દ્વારા દર્શનાવરણીય કર્મને (દર્શન-મેહનીયન) પશમ થયે હેતું નથી, તે જીવ કેવલી આદિની પાસેથી કેવલિબરૂમ ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકતું નથી. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કઈ કઈ જીવ કેવલી આદિની પાસે કેવલી પ્રજ્ઞત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકે છે અને કઈ કઈ જીવ એ રીતે તેને અનુભવ કરી શકતો નથી. (अस्रोच्चा णं भंते ! केवलिस वा जाव तप्पक्खियउवासियाए वा केवल સુરે અનિત્તા બાપાઓ અનારિયે પન્ના?) હે ભદન્ત ! કેવલી પાસેથી અથવા કેવલીને પક્ષની ઉપાસિકા પર્યન્તની ઉપર્યુક્ત વ્યક્તિ પાસેથી કેવલિ પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના શું કઈ જીવ મુંડિત થઈને (પ્રત્રજ્યા અંગીકાર કરીને) ગ્રહવાસ છોડીને અણગારાવસ્થાને ધારણ કરી શકે છે ? ( જેમ) હે ગૌતમ! (કણોના રિત વા નાવ વવાણિgar अत्थेगइए केवलं मुडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा, अत्थेगइए केवलं મુ મત્તા અનriરિચ નો જ્ઞા) કેઈ જીવ એવો હોય છે કે જે કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞસ ધમનું શ્રવણ કર્યા વિના પણ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થા છેડીને અણગારાવસ્થા અંગીકાર કરી શકે છે, અને કેઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી પાસેથી અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરી શકતા નથી. (સે બં નો વિકા?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેઈ જીવ કેવલી આદિની પાસે કેવલિપ્રરૂપિત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થા છેડી દઈને અણગારાવસ્થા અંગીકાર કરી શકે છે, અને કેઈ જીવ કેવલી આદિની પાસે કેવલિયરૂપિત ધર્મનું શ્રવણ કર્યા વિના મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને છેડીને અણગારાવસ્થા ધારણ કરી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૨
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy