________________
શકતે નથી? ( ) હે ગૌતમ ! (કg ' વનંતરાયT HIM खओवसमे कडे भवइ, सेण असोचा केवलिस्स वो जाव मुंडे भवित्ता अगाराओ अणगारिय पव्वएज्जा, जस्सण धम्मतराइयाण कम्माणं खओवसमे नो कडे भवइ. સેળ કરવા ઢિાણ વા નાવ મુકે વિરા નાવ નો વપજ્ઞા, રે રે જોયમા ! લાવ નો ) જે જીવદ્વારા ધર્માન્તશયક-ચારિત્ર મોહનીય કમને ક્ષયપશમ કરા હોય છે, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞસ ધમનું શ્રવણ કર્યા વિના પણ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરી શકે છે. પરંતુ જે જીવના ધર્માન્તરાયકારક ( ચારિત્ર મોહનીય) કર્મને ક્ષપશમ થયે હોતે નથી, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપજ્ઞખ ધર્મનું શ્રવણ કર્યા વિના મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને છેડીને અણગારાવસ્થા અંગીકાર કરી શકતું નથી. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેઇ જીવ કેવલી આદિની પાસે કેવલિશસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થા છોડીને અણગારાવસ્થા ધારણ કરી શકે છે, પણ કેઈ જીવ એવી અણગારાવસ્થા ધારણ કરી શકતું નથી.
(असोच्चाणं भंते ! केवलिस वा जाव उवासियाए वा केवलं बंभचेरवास અનેકના ) હે ભદન્ત ! કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પત્ની ઉપર્યુક્ત કઈ પણ વ્યકિત પાસેથી કેવલિ પ્રજ્ઞત ધર્મનું શ્રવણ કર્યા વિના શું કઈ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકે છે?
गोयमा ! असोच्चाणं केवलिस्स वा जाव उवासियाए वो अत्थेगइए केवलं આજના, સારા વરું વંમરવા નો રાવણેના) હે ગૌતમ ! કંઈ જીવ એવો પણ હોય છે કે જે કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્ય. તની કઈ પણ વ્યક્તિ પાસે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરી શકે છે. પરંતુ કેઈ જીવ એ પણ હોય છે કે જે ઉપર્યુક્ત કોઈ પણ વ્યક્તિની પાસે કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકતો નથી. - ( મરે! gવં ગુરૂ સાવ નો સાવજ્ઞા) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેઈ જીવ કેવલી અથવા તેમની ઉપાસિકા
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૨૩