________________
પર્યન્તની કઈ વ્યક્તિ પાસે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ બ્રહ્મ ચર્યવ્રત ધારણ કરી શકે છે અને કોઈ જીવ તે વ્રત ધારણ કરી શકતું નથી ?
( સમા!) હે ગૌતમ ! (વરસ નું ચરિત્તાવળિજ્ઞi #Hoi aો. वसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव केवलं बंभचेरवासं आव सेज्जा-जस्स गं चरित्तावरणिज्जाणं कम्माणं खओवसमे नो कडे भवइ, से णं असोच्या
જરા ના નાવ નો માવા , તે તેનો નાવ નો રાજકt) જે જીવના ચારિત્રાવરણીય કમને ક્ષપશમ થયેલ હોય છે, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિ. પ્રજ્ઞસ ધમનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરી શકે છે. પરન્ત જે જીવના ચારિત્રાવરણીય કર્મને ક્ષપશમ થયે હોતા નથી. તે જીવ કેવલી પાસે અથવા તેમની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસે કેવલિષજ્ઞ ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરી શકતું નથી. હે ગૌતમ તે કારણે મેં એ પ્રમાણે કહ્યું છે–
( જોવાને અંતે! જસ્ટિવ કા જાર વર્ષ લંઝમેન સંમેશા ?) હે ભદન્ત! કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિ પ્રજ્ઞત ધર્મનું શ્રવણ કર્યા વિના કેઈ જીવ શું શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે?
() હે ગૌતમ! (કણજા વિસ્ટિસ વા જાવ કારિયા वा अत्थेगइए केवलेण संजमेण संजमेज्जा, अस्थेगइए केवलेण सजमेण नो સંકડિઝા) કોઈ જીવ એ હોય છે કે જે કેવલી પાસેથી અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે અને કોઈ જીવ કરી શકતું નથી. (જે ળ વ નો રં ?) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે કેઈ જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે, અને કોઈ જીવ ઉપર્યુંકત કેવલી આદિ કઈ પણ વ્યક્તિની પાસે કેવલિપ્રજ્ઞસ ધમનું શ્રવણ કર્યા વિના સંયમ દ્વારા સંયમ યતના કરી શકતું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૨૪