________________
(નોયમા ! ) હૈ ગૌતમ ! (લલ્લુળયાવરનિષ્નામ્ભાળ લો
में कडे भवइ, सेणं असोच्चाण केवटिस्स वा जात्र केवलेण संजमेण संजमेज्जा जस्स ण जयणावर णिज्जाण' कम्माण खओवसमे नो कडे भवइ, सेणं असोच्चा केवलिस वा जाव नो संजमेज्जा - से तेणट्टेणं गोयमा ! जाव अत्थे - રાઘુ નો સંગમેના) જે જીવના યતનાવરણીય કર્મોના ક્ષચેાપશમ થયેા હાય છે, તે જીવ કેવલી પાસેથી અથવા તેમની ઉપાસિકા પર્યન્તની કાઇ પણ વ્યકિત પાસેથી કેવત્રિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ સયમદ્વારા સયમયતના કરી શકે છે, પરન્તુ જે જીવના યતનાવરણીય કર્મના ક્ષયે પશમ થયેા હાતા નથી, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની કાઈ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞક્ષ ધર્મોનું શ્રવણ કર્યાં વિના સયમદ્વારા સયમયતના કરી શકતા નથી. હે ગૌતમ ! તે કારણે મે એવુ' કહ્યું છે કે કેાઇ જીવ કેવલી આઢિ પાસે કેવલિપ્રજ્ઞમ ધર્મનું શ્રવણ કર્યાં વિના પણ સયમદ્વારા સયમયતના કરી શકે છે અને કેઈ જીવ એ પ્રમાણે કર્યા વિના સયમદ્વારા સયમયતના કરી શકતા નથી.
4૦
( असोच्चाण भंते ! केवलिस्स वा जाव उवाखियाए वा केवलेणं संवरेण સવરેના ? ) ડેભદન્ત ! કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની કાઈ પણ વ્યક્તિ પાસેથી કેલિપ્રશ્ન ધર્મનું શ્રવણ કર્યા વિના શું કાઈ જીવ શુદ્ધ સ’વરદ્વારા આસવનિાધરૂપ સવર કરે છે ?
( ગોયમા ! ) હે ગૌતમ ! (મલોવાળ' મહિલ્લ નાવ અથૅ ક્ષેત્રહેન મળ' સવન્ના, પ્રત્યે વહેળગાયનો પ્રવરેન્દ્રા) કાઈ જીવ એવા હાય છે કે જે કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કાઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞપ્ત ધમનું શ્રવણ કર્યા વિના સવરદ્વારા આસ્રવેાના નિરોધરૂપ સવર કરે છે. અને કોઈ જીવ એવા પણ હાય છે કે જે કૈવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની કાઈ વ્યક્તિ પાસે કેવલીપ્રજ્ઞસ ધર્મનું શ્રવણુ કર્યાં વિના શુદ્ધ સંવર વડે આસ્રવેાના નિધરૂપ સવર કરી શકતા નથી.
( કે મેનટ્રેનં નાવ નો સંવરેગા !) હૈ ભઇન્ત ! આપ શા કારણે એવુ કહા છે કે ફાઈ જીવ કેવલી પાસે અથવા કૈવલીપાક્ષિક ઉપાસિકા પન્તની
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૨૫