________________
કોઈ પણ વ્યક્તિ પાસે કૅવલિપ્રજ્ઞપ્ત ધમનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સંવર દ્વારા આવિનાધરૂપ સવર કરી શકે છે અને કોઈ જીવ કેવલી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યંતની કોઈ વ્યક્તિ પાસેથી કેવલિપ્રપ્ત ધમનું શ્રવણુ કર્યો વિના શુદ્ધ સવરવડે આસનિરોધરૂપ સવર કરી શકતા નથી ?
(નોયમા ! ) હે ગૌતમ ! ( જ્ઞÆાં અાવત્તાના નિજ્ઞાનજ્માળ खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिप्स वा जाव केवलेण सवरेण संवरेज्जा, जस्स णं अज्झमाणावर णिज्जाणं कम्माणं खओवसमे नो कडे भवइ, સેન અશ્વોદરા દેઢિલ્લના નાય નો સંજ્ઞા) જે જીવના અધ્યવસાનાવરણીય ( ભાવચારિત્રાવરણીય ) કર્મના ક્ષચેાપશમ થયેા હાય છે, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞસ ધનું શ્રવણ કર્યાં વિના પણ શુદ્ધ સવરદ્વારા આસ્રવેાના નિધિરૂપ સવર કરી શકે છે. પરન્તુ જે જીવના અધ્યવસાનાવરણીય કર્મોના ક્ષયે પશમ થયે ઢાતા નથી, તે જીવ કેવલી આદિની' પાસે કેલિપ્રજ્ઞપ્ત ધમ'નું શ્રવણ કર્યાં બિના શુદ્ધ સવરદ્વારા આવેાના નિરોધરૂપ સવર કરી શકતા નથી. ( કે સેન્ટ્રેળે ગાય નો સંવરેગ્ગા) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે. (અહીં “ સવર કરી શકતા નથી, ” ત્યાં સુધીના પાઠ ગ્રહણ કÕ. )
( असोज्वाणं भंते ! केवलिस्स जान केवल आभिनिबोहियणाणं उप्पाडेज्जा ? ) હે ભદન્ત ! કેવલી પાસેથી અથવા કેલીપાક્ષિક ઉપાસિકા પર્યંતની કાઇ પણ વ્યક્તિ પાસેથી કેવલીપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણુ કર્યા વિના કાઇ જીવ શુદ્ધ ભિ નિષાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ખરા ? ( નોયમા !) હે ગૌતમ ! (અણોSeervi safare वा जाव उवासियाए वा अत्थेगइर केवलं आभिणिबोहियनाणं રવાàન્ના, અત્થરૂપ વરું સામિળિયોનિાળ નો ઉપ્પાàન્ના) કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઇ વ્યક્તિ પાસેથી કેલીપ્રાપ્ત ધનું શ્રવણુ કર્યા વિના પણ કેાઇ જીવ શુદ્ધ આભિનિાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કેાઇ જીવ શુદ્ધ આભિનિાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી. એ ડેળઢેળ ગાયનો કવ્વાલેગા ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહ્યા છે કે કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર તેની ફાઇ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૨૬