SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વ્યક્તિ પાસે કેવલી પ્રજ્ઞસ ધમનું શ્રવણ કર્યા વિના પણ કઈ જીવ શુદ્ધ આભિનિબંધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કેઈક જીવ શુદ્ધ આમિનિબાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતું નથી? (નોરમા !) હે ગૌતમ ! (૨૪ મિનિવોદિનાળિજ્ઞાનં વન્મળ खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव केवलं आभिणिवोहिय તા ૩ના ) જે જીવે આભિનિધિકજ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ કર્યો હોય છે, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યતની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણુ કર્યા વિના પણ શુદ્ધ આભિનિબેધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. (ાણ ગામિળિયોહિનાનાवरणिज्जाण कम्माणं खओवसमे नो कडे भवइ, सेणं अस्रोच्चा केवलिस वा जाव રહ્યું આમિળિયોફિચનાનું નો ગુલાકે ગાં) પરંતુ જે જીવે આભિનિબેધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયે પશમ કર્યો હતો નથી, તે જીવ કેવલી પાસેથી અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ વ્યક્તિ પાસેથી કેવલી પ્રાપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ આભિનિબેધિક જ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી, (શે તેનાં વાવ તો કરવાના ) હે ગૌતમ! તે કારણે મેં ઉપર્યુક્ત કથન કર્યું છે. (અહીં “આમિનિબેધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતું નથી,” અહીં સુધીનું પૂર્વોક્ત કથન ગ્રહણ કરવું. (अस्रोच्चाणं भंते ! केवलिस्स वा जाव केवलं सुयनाण उप्पाडेज्जा ?) હે ભદન્ત ! કેવલી આદિની પાસે કેવલી પ્રજ્ઞપ્તિ ધર્મનું શ્રવણ કર્યા વિના કઈ જીવ શું શ્રતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ખરો ? (gષે ના મિળિયો ચારણ પત્તરવા મળિયા તદ્દા સુચનાનસ કિ માળિચડ્યા) હે ગૌતમ ! જેવી રીતે અભિનિબેધિક જ્ઞાનની વકતવ્યતા કરવામાં આવી છે, એ જ પ્રમાણે શુદ્ધ શતનાનની વકતવ્યતા સમજવી. (નાઈ સુથનાળાવાળા મા ઘરોવર માળિય) પરંતુ કૃતજ્ઞાનની વક્તવ્યતા કરતી વખતે શ્રુતજ્ઞાનાવરણીય કર્મોને સોપશમ કહેવો જોઈએ. (gવં દેવ ના માળવવું, નાર દિનાબાવળિકના જન્મroi aોવરને માળિય, વરું મળgષાના ગુજરા, તારં માપ કાળાબાવળિTM મા સરોવરને માળિથ) શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy