________________
શરીરપ્રાગ નામ કમના ઉદયથી વૈકિયશરીર પ્રગબંધ થાય છે. “જાવ (ચાત્ત)” પદથી જે સૂત્રપાઠને ગ્રહણ કરવામાં આવ્યો છે તેને અહીં ઉલ્લેખ કરીને અર્થ કરવામાં આવે છે, અહી એટલી જ વિશેષતા સમજવાની છે કે વાયુકાયિક, પંચેન્દ્રિય તિર્યચનિક મનુષ્યમાં વૈક્રિયશરીરબંધના કારણ રૂપ વીર્યતા, સાગતા, સદ્રવ્યતા આદિ લબ્ધિ પર્યન્તનું બધું છે. તથા નારકો અને દેવેમાં વૈક્રિયશરીરબંધના કારણ રૂપ લબ્ધિ સિવાયનુંસવીર્યતા, સગતા આદિ બધું હોય છે. આ વિષયનું કથન સૂત્રકાર આગળ કરશે. ગૌતમસ્વામીને પ્રશ્ન-(
વાજિંરિવેટિવ પીધે પુછ) હે ભદન્ત ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-(વોચમા !) હે ગૌતમ ( વીરિઝોનથાપ પર્વ જેવા જાવ ઢિં ૧૯દવારણારૂગ gf વિય વેરિત્ર ) સવીર્યતા, સગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદ પ્રત્યયથી, કર્મ, ગ, ભવ, આયુષ્ય અને લબ્ધિની અપેક્ષાએ અને વાયુકાયિક એકેન્દ્રિય વૈકિયશરીર પ્રાગ નામ કર્મના ઉદયથી વાયુકાયિક એકેન્દ્રિય વૈકિયશરીર પ્રગબંધ થાય છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન-(રયાદમાં ગુઢવિને વંચિ વેવિચારી1ો મરે! સન્મરણ કgvi ?) હે ભદન્ત ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય શૈક્રિયશરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે
મહાવીર પ્રભુને ઉત્તર-(વોચમા !) હે ગૌતમ! (વરિયોજa૬. याए जाव आउयं च पडुच्च रयणप्पभा पुढवी जाव बधे-एवं जाव अहे सत्तमा) સવીર્યતા, સગતા અને સદ્રવ્યતાથી, પ્રમાદ પ્રત્યયથી ( પ્રમાદને કારણે ), કર્મ, ગ, ભવ અને આયુષ્યની અપેક્ષાએ તથા રત્નપ્રભા પૃથ્વી નરયિક પંચેન્દ્રિય વક્રિયશરીર પ્રગ નામ કર્મના ઉદયથી રત્નપ્રભાગત નૈરયિક પચેન્દ્રિય વક્રિયશરીર પ્રગબંધ થાય છે, એ જ પ્રમાણે શકરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમસ્તમઃ પ્રભા, વગેરે પૃથ્વી સંબંધી નારક પચેન્દ્રિય શૈક્રિયશરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી શર્કરા પ્રભા આદિ પૃથ્વીગત નૈરયિક પંચેન્દ્રિય વકિયશરીર પ્રગબંધ પણ થાય છે.
ૌતમસ્વામીને પ્રશ્ન-(તિરિવત્તકનિચરિંચિ દિવસપુછી) હે ભદન્ત ! તિર્યંગ્યનિક પંચેન્દ્રિય શૈક્રિયશરીર પ્રગબંધ કયા કમીના ઉદયથી થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-(જોચમા ) હે ગૌતમ! (વરિયોજાતાચાણ કા વારાફુચા) જે પ્રકારે સવીયતા, સગતા, સદ્રવ્યતા, પ્રમાદપ્રત્યયતા, કર્મ, વેગ, ભવ આયુષ્ય અને લધિની અપેક્ષાએ અને તે પ્રકારના
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૦૫