SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ નામ કર્મના ઉદયથી વાયુકાયિક એકેન્દ્રિય શરીરપ્રયાગબંધ થાય છે, એજ પ્રકારે એજ પૂર્વોક્ત સવીતા આદિની અપેક્ષાએ તથા તિર્યચનિક પંચે ન્દ્રિય શૈક્ષિપ્રાગ નામ કર્મના ઉદયથી તિર્યચનિક પચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રગબંધ થાય છે એમ સમજવું. (મge Fવિંહિ વેદિક જેવ) એજ પ્રમાણે-વાયુકાયિકે પ્રમાણે મનુષ્ય પંચેન્દ્રિય શૈકિયશરીર પ્રગબંધ પણ સવાર્યતા, સગતા, સદ્રવ્યતા, આદિ પૂર્વોક્ત કારણોથી તથા મનુષ્ય પંચેન્દ્રિય શૈક્રિયશરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી થાય છે. (સુકુમારમवणवासि देवपचिदिय वेउव्वियसरीरप्पओगबधे जहा रयणप्पभापुढची नेरइया) અસુરકુમાર ભવનવાસિ દેવપંચેન્દ્રિય વૈકિયશરીર પ્રગર્ભધ રત્નપ્રભા પૃથ્વી નરયિક પંચેન્દ્રિય શૈક્રિયશરીર પ્રયોગબંધની જેમ સવીર્યતા, સાગતા, સદ્રવ્યતા, પ્રમાદ રૂપ કારણ, કર્મ, વેગ, ભવ અને આયુષ્યની અપેક્ષાએ તથા તથાવિધ (તે પ્રકારના ) ઐકિયશરીરપ્રયાગ નામ કર્મને ઉદયથી થાય છે. ( gવું નાક ળિયકુમાર, પર્વ વાનખંત, પર્વ કોરિચા) એજ પ્રમાણે સુવર્ણકુમાર, નાગકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, ઉદધિકુમાર, પવનકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર અને સ્વનિતકુમાર, એ ભવનપતિ દેવને ભવનપતિદેવ પંચેન્દ્રિય શૈકિશરીર પ્રગબંધ, તથા વાનવ્યન્તર દેવપંચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રગબંધ, તથા તિષિક દેવપંચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રગબંધ પણ સવી તાસોગતા, સદ્રવ્યતા, પ્રમાદરૂપ કારણ, કર્મ ગ, ભવ અને આયુષ્યના આશ્રયની અપેક્ષાએ, અને તથાવિધ-(સુવર્ણકુમારથી લઈને તિષિક પર્ય. નના દેવપંચેન્દ્રિય વક્રિયશરીર પ્રગ) નામ કર્મના ઉદયથી થાય છે. (ga सोहामफापोवगया वेमाणिया, एवं जाव अम्चुयगेवेज्जकप्पाईया वेमाणिया, एवं વેવ અનુત્તરોવવાથwwવાયા વેમાળિયા પર્વ વ ) એજ પ્રમાણે સૌધર્મકપપન્નક વૈમાનિક દેને, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, શુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચુત, એ કોપપન્નક વૈમાનિકને નવગ્રેવેયક કલ્પાતીત વૈમાનિક દેને, અને અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેને વૈક્રિયશરીર પ્રયોગ બંધ પણ સવીયતા, સગતા, સભ્યતા પ્રમાદરૂપ કારણ, કર્મ, યોગ, ભવ અને આયુષ્ય રૂ૫ કારણોની અપેક્ષાએ અને તથા વિધ–તે તે પ્રકારના-સૌધર્માદિ દેવપંચેન્દ્રિય વૈકિયશરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી થાય છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-( રેટિના acગોn i મંતે ! #િ રેaછે, પsafછે?) હે ભદન્ત ! વૈકિયશ. શ્રી ભગવતી સૂત્રઃ ૭ ૧૦૬
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy