SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જાશે , નિંવિસ વેરવિચારીગોળ ૨ ) ( ૧ ) એકેન્દ્રિય વૈકિયશરીર પ્રગબંધ અને (૨) પંચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રગબંધ અહીં જે એકેન્દ્રિય વિઝિયશરીર પ્રગબંધ” નામને પહેલે પ્રકાર કહ્યો છે તે વાયુકાયિક જીની અપેક્ષાએ કહેવામાં આવે છે, કારણ કે વાયુકાયિક જીવે જ વૈકિયશરીર પ્રગબંધ કરે છે. વાયુકાયિક સિવાયના અન્ય એકેન્દ્રિય જી તે વક્રિયશરીર પ્રગબંધ કરતા નથી. બીજે જે ભેદ કહ્યો છે તે પંચેન્દ્રિય જીની અપેક્ષાએ કહ્યો છે, કારણ કે પંચેન્દ્રિય તિર્યો, મનુષ્ય, દેવે અને નારકે યિશરીર પ્રગબંધ કરતા હોય છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(જિં. दियवे उब्वियसरीरप्पओगबधे, कि वाउकाइयएगिदि यसरीरप्पओगेबंधे य आउकाइय વિર રેડિશચારીuોગ ૨) હે ભદન્ત ! અહીં જે એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રગબંધ કહ્યો છે તે શું વાયુકાયિક એકેન્દ્રિય અને વિક્રિયશરીર પ્રગબંધ કહ્યું છે, કે અન્ય એકેન્દ્રિય જીને ઐકિયશરીર પ્રયોગબંધ કર્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર—ઘવું માળે મોત સંકાળે વેટિવરીમેરો તદ્દા માળિયવો) હે ગૌતમ ! આ પૂર્વોક્ત અભિલાપથી શરૂ કરીને પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન રૂપ ૨૧ એકવીસમા પદમાં વૈકિયશરીરના ભેદનું જેવું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ તેનું કથન કરવું જોઈએ. જેમ કે-એકેન્દ્રિય વૈકિયશરીર પ્રગબંધ વાયુકા. યિક એકેન્દ્રિય જીવે જ કરે છે, પૃથ્વીકાયિક આદિ અવાયુકાયિક એકેન્દ્રિય છ કરતા નથી. (જ્ઞાવ પન્ના નશ્વવિજ્ઞ અનુરોવવા પાત્ર માળિય देवपंचिंदियवेउव्वियसरीरप्पओगधे य, अप्पज्जत्त सव्वट्ठसिद्ध अणुत्तरोववाइ य લાવ ગોવિંધે ૧) આ સૂત્રપાઠ સુધી ત્યાં તે કથન કરવામાં આવ્યું છે. તે અહીં પણ આ સૂત્રપાઠ પર્યન્તનું કથન ગ્રહણ કરવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એવું છે કે કિયશરીર ગબંધ પર્યાપ્તક પંચેન્દ્રિય તિય, મનુ વ્ય, પર્યાપ્તક, અપર્યાપ્તક નારકે, દેવ અને પર્યાપ્તક સર્વાર્થ સિદ્ધ દે તથા અપર્યાપ્તક સર્વાર્થ સિદ્ધ દે પર્યન્તના પંચેન્દ્રિમ જ કરે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-વે દિશાશરીર ઘણો | મંતે! દસ વક્ત કgi?) હે ભદન્ત ! કયા કમના ઉદયથી વૈકિયશરીર પ્રયોગબંધ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-( જોગમ) હે ગૌતમ ! (વીચિરનો જલयाए जाव आउयं वा लद्धि वा, पडुच्च वेउव्वियसरीरप्पओगनामाए कम्मस्स ૩ui દિવાલgશો) સીયતા, સગતા અને સદ્રવ્યતાથી, તથા પ્રમાદને કારણે, કર્મ, ગ, ભવ, આયુ અને લબ્ધિને આધારે તથા વેકિય. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૦૪
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy