________________
વૈક્રિયશરીરના પ્રચાગ મધનું અંતરકાળની અપેક્ષાએ કેટલુ' હાય છે ? (નોચના ! હે ગૌતમ ! ( સવ્વવપત' નળેળ'' સમય, ઉજોન્નેવં મળતા ં, શ્રiતો નાવ ચાણ્ અસલેબ્ન માનો-યંસવધતો વિ) વૈક્રિયશરીરના પ્રોગનું સખધાન્તર ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અનંતકાળ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી યાવત્ આવલિકાના અસ ખ્યાતમાં ભાગના સમય ખરાખર-અસભ્ય પુદ્દગલ પાવનનું હાય છે. એજ પ્રમાણે દેશ અ'ધાન્તર પણ સમજવું. ( વાઢાય વેવિચ સીરપુરટ્ટા) હે ભદન્ત ! વાયુકાયિકના વૈક્રિયશરીરના પ્રયાગમધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું છે ? ( પોયમા ! ) ગૌતમ ! ( સવવંત. નળે ળ શ્રૃતોમુદુત્ત્ત, જોષનું હિબોવમન બસવન્નરૂ માળ, વં ફેસ પતરે વિ ) વાયુાયિક વિક યશરીરપ્રયાગબંધના સર્વાંખંધનું જઘન્ય અંતર એક અન્તરહૂનું અને ઉત્કૃષ્ટ અતર પધ્યેાપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. એજ પ્રમાણે દેશમધનું અંતર પણ સમજવું ( તિ་િગોળિય 'વિચિવે વિચારી 'ધ'તર' પુજ્જા) હે ભદ્દન્ત ! તિયચયેાનિક પ"ચેન્દ્રિયના વૈક્રિય શરીરના અન્ધાન્તર કાળ કેટલે કહ્યો છે ? ( નોયમા !) હે ગૌતમ ! ( સવવધતા ગળેળ' અંતોમુદુત્ત, જોસેળ પુોહિપુદુત્ત`Ë ફેલવતા' fq ) તિય ચ ચાનિક પચેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગનું સબન્ધાન્તર ઓછામાં ઓછું અન્તર્મુહૂત'નુ' અને વધારેમાં વધારે એક કોટિપૂર્વપૃથકત્વનું' છે. એજ પ્રમાણે દેશખન્ધાન્તર પણ સમજવું. ( યં મનુસ્સે fq ) એજ પ્રમાણે મનુષ્યના વૈક્રિયશરીરના અન્ધાન્તર કાળ વિષે પણ સમજવુ.
નો
ટીકા —ઔદારિક શરીપ્રયોગ બંધની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર વૈક્રિયશરીર પ્રયોગખ ધની પ્રરૂપણા નીચે પ્રમાણે કરે છે. આ વિષયને અનુલ ક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે (લેશિયરીગોત્ર ધન મળે! વિષે વળત્તે ?) હે ભદન્ત ! વૈક્રિયશરીર પ્રયોગમ ધ ના કેટલા પ્રકારે કહ્યા છે ?
મહાવીર પ્રભુના ઉત્તર–( તુવિષે વળત્તે-સંજ્ઞા) હૈ ગૌતમ ! વૈક્રિયશરીર પ્રચેત્રખધના નીચે પ્રમાણે એ પ્રકાશ કહ્યા છે.--( પત્તિષિ વેત્રિય કીર
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૦૩