________________
રમચં ૩ોનું બંતોમુદુi ) વાયુકાયિક એકેન્દ્રિય વૈકિય શરીર પ્રયોગને સર્વબંધ એક સમય સુધી અને દેશબંધ ઓછામાં ઓછો એક સમય સુધીને અને વધારેમાં વધારે અન્તમુહૂર્ત સુધીને હાથ છે.
(રામા પુરિ ને પુછા) હે ભદન્ત ! રત્નપ્રભા પૃથ્વીના નાર કેને વૈકિયશરીર પ્રગબંધ કાળની અપેક્ષાએ ક્યાં સુધી રહે છે ? (મોચમા ! सव्वबधे एक समयं, देसब'धे जहण्णेण दसवाससहस्साई तिसमयऊणाई) 3 ગૌતમ ! તેમના વૈકિયશરીર પ્રયોગ સર્વબન્ધ એક સમય સુધી હોય છે. દેશબંધને જઘન્ય કાળ દસ હજાર વર્ષ પ્રમાણ કાળ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તને હોય છે, અને (૩ ) દેશબંધને વધારેમાં વધારે કાળ (વાવમં મચક) સાગરેપમ પ્રમાણ કાળ કરતાં એક ન્યૂન સમય સુધી હોય છે. (ઘઉં નવ દે સત્તમ-નવર સેકપંથે નર જ્ઞા ન થી ठिई, सा तिसमयऊगा कायव्वा-जस्स सा उक्कोसा सा समयऊणा, पचि दियतिरिक्खजोणियाण मणुस्खाण य जहा वाउकाइयाण, असुरकुमार नागकुमार जाव अणुत्तरोववाइयाण जहा नेरइयाण, नवरं जा जस्स ठिई सा भाणियव्वा जाव अनुत्तरोक्वाइयाण'-सव्वबधे एक्कं समय, देसबधे जहण्णेण एक्कतीसं सागtવનારું તમારું કોણેoi તેવાં સાવમારું મચકા) એજ પ્રમાણે સાતમી નરક સુધીના નારકે વિષે પણ સમજવું. પરંતુ દેશબંધને કાળ કહેતી વખતે જેની જેટલી જઘન્ય સ્થિતિ હોય છે તેમાંથી ત્રણ સમય ઓછાં કરવા જોઈએ અને જેની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેમાંથી પણ એક, એક સમય ઓછો કરે જોઈએ. પંચેન્દ્રિય તિર્યનિક અને મનુષ્યના વૈક્રિય શરીરોગને કાળ વાયુકાયિકના તે કાળ પ્રમાણે સમજવો. અસુરકુમાર, નાગકુમાર અને અનુત્તરૌપપાતિક પર્યન્તના વૈકિયશરીર પ્રયોગ બંધને કાળ નારકેના તે કાળના પ્રમાણે જ સમજો. પણ વિશેષતા એટલી જ છે કે જેમની જેટલી સ્થિતિ હોય તે કહેવી જોઈએ. યાવત્ અનુત્તરૌપપાતીક દેવના વૈક્રિય શરીરપ્રાગને સર્વબંધ એક સમયને અને દેશબંધ જઘન્યકાળની અપેક્ષાએ ૩૧ સાગરોપમ કરતાં ત્રણ ન્યૂન સમય હોય છે અને ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ ૩૩ સાગરેપમ કરતાં એક ન્યૂન સમયના હોય છે. (૩. વિચારણોનાં જંતર' નું મંa! #ાઢો દેવરિત્તાં ફો?) હે ભદન્ત !
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૦ર