________________
ફ્રાના વિષયમાં જેવું કથન આગળ કરવામાં આવ્યું છે, એવુ જ કથન તિર્યં. ચર્ચાનિક પચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયાગમધના વિષયમાં પણુ સમજવુ', એજ પ્રમાણે મનુષ્ય પૉંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયાગમધ વિષે પણ જાણવુ. અસુરકુમાર-ભવનવાસી દેવપ’ચેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયાગમધનું કથન રત્નપ્રભા પૃથ્વીના નારકાના વૈક્રિય શરીર પ્રયાગ.ધના કથન પ્રમાણે સમજવુ' એજ પ્રમાણે સ્તનિતકુમાર પન્તના ભવનપતિ દેવે વિષે સમજવું. એજ પ્રમાણે વાનયન્તર, જ્યોતિષિક, સૌધ કલ્પાપપન્નક વૈમાનિકથી લઈને અશ્રુત પન્તના કલ્પાપપન્નક વૈમાનિક દેવા વિષે સમજવુ', ગ્રવેયક કલ્પાતીત વૈમાનિકાનું કથન પણ એજ પ્રમાણે સમજવું. તથા અનુત્તરૌપપાતિક પાતીત વૈમાનિકાનું પણ એવુ જ કથન સમજવું. ( વેઽવિચારોનો ધેમંતે ! જિ લવ થૈ વિ સન'યે વિ ? ) હું ભઇન્ત ! વૈક્રિય શરીર પ્રયાગમ’ધ શું દેશખ ધરૂપ હાય છે, કે સ`ખધરૂપ હેાય છે ? ( શોચમા ! ) હે ગૌતમ ! (ફેલષે ત્રિ, અનવષે વિ) વૈક્રિય શરીર પ્રયાગબંધ, દેશખ’ધરૂપ પણ હાય છે. અને સબધ રૂપ પણ હાય છે (વાકહ્રાદ્ધ નિચિ ાં ચેત્ર, ચળવમા પુત્ર નેચા થવુંતેય, વ નાવ અનુત્તરોવવાના) એજ પ્રમાણે વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીરપ્રયાગ અઁધ તથા રત્નપ્રભાપૃથ્વી નરયિક વૈક્રિય શરીર પ્રયાગમ’ધ દેશ ધ રૂપ પણ હાય છે અને સ`બધ રૂપ પણ હાય છે અનુત્તરૌપપાતિક દેવા પન્તના સમસ્ત જીવેાના વૈક્રિય શરીર પ્રયાગબંધ વિષે પણ એજ પ્રમાણે સમજવુ, ( वेडव्वियसरीररूपओगबघे ण भंते ! कालओ केवच्चिरं होइ ) डे વૈક્રિય શરીર્ પ્રયાગ ધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? ( ગોચના ! ) હે ગૌતમ ! ( સવધ જ્ઞળે ળ વ ભ્રમય જોરેન' મોસમયા, ફેસ પે ગળેળ દૂધ સમર્ચ. કોલેળ તેત્તૌલ સાળોત્રમાર્ં સમયગળાનું) વૈક્રિય શરીર પ્રયાગના સબંધ એછામાં એ એક સમય સુધી અને વધારેમાં વધારે એ સમય સુધીનેા હોય છે. દેશખ'ધ ઓછામાં આછે એક સમય સુધીના અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ પ્રમાણ કાળ કરતાં એક ન્યૂન સમય સુધીના હાય છે. (વાલા, શિચિ નેઽત્રિય પુષ્ઠા) હે ભદન્ત ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયાગ ખધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? ( ગોયમા ! ) હું ગૌતમ ! ( સચ્ચે ધૈ ાં સમરું, ફેસ ધરાળ
ભદ્દન્ત !
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૦૧