________________
હમાળે સમળે નિાથે બાળાદ્રા મવક્) હે ગૌતમ ! જે શ્રમણ નિગ્રંથ ઉક્ત સ્વરૂપવાળા આ પ્રત્યક્ષીભૂત પંચવિધ પ્રાયશ્ચિત્ત આપવા રૂપ વ્યવહાર દ્વારા જે જે પ્રસંગે જે જે પ્રયેાજનમાં અથવા ક્ષેત્રમાં જે જે વ્યવહાર ઉચિત હાય તા તે વ્યવહારનુ' તે તે અવસરે તે તે પ્રયેાજનાદિમાં બિલકુલ આશકા રાખ્યા વગર અને રાગદ્વેષ રહિત થઇને સારી રીતે આચરણ કરે છે, તે શ્રમણુ નિગ્ન થ-કેવલી જિનાપદેશના આરાધક થાય છે. । સૂત્ર ૨૫
કર્મબન્ધ કે સ્વરૂપ કા નિરૂપણ
કમ અન્ય વક્તવ્યતા—
વિળ અંતે ! સંઘે વળત્તે ” ઈત્યાદિ
સૂત્રા—( વિષે નં મતે ! વધે વળત્તે ?) હે ભદન્ત ! મધ કેટલા પ્રકારના કહ્યા છે ! ( નોચમા ! ) હૈ ગૌતમ ! ( તુવિષે વંધે વળત્તે ) અધ એ પ્રકારના કહ્યા છે. ( ત'ના) જેવાં કે ( કૃરિયાા યંત્રે ચ, સારૢ ચ બે ચ ) (૧) ઐોપથિક ખંધ અને (ર) સાંપાયિક બંધ. ( યિાવાળ અંતે ! જન્મ દિનેરો વધરૂ, તિવવજ્ઞોળિો વધરૂ ) હે ભદ્દન્ત ! ઐય્યપથિક અધ શું નારક જીવ ખાંધે છે ? કે તિય ́ચયે નિક જીવ ખાંધે છે ? ( સિદ્ધિ કોળિની વધર, મનુસ્સો વ'ધ, મનુસ્કી વધ, તેવો ધર, ફેશે વધરૂ ? ) કે તિય"ચ સ્ત્રી ખાંધે છે ? કે મનુષ્ય આંધે છે ? કે મનુષ્ય શ્રી ખાંધે છે ? કે ઢેલ ખાંધે છે ? કે દેવી ખાંધે છે ? ( નોચના !) હે ગૌતમ ! ઐય્યપથિક કમ ( णो नेरइओ बधइ, णो तिरिक्खजोणिओ बंधइ, णो तिरिक्खजोणिणी ब'धइ, णो देवो बधइ, णो देवी बंधइ, पुव्वपडिवन्नए पडुच्च मणुस्सा य मणुम्सीभो य વધતિ, પત્તિયજ્ઞમાળ પટ્ટુરુષ મનુસ્સે વાયધ, મનુન્ની વાધ) નારક બાંધતા નથી, તિય ચયાનિકા ખાંધતા નથી, તિયંચ સ્ત્રી ખાંધતી નથી. દેવ ખાંધતા નથી, દેવી ખાંધતી નથી, પરન્તુ પૂર્વપ્રત્તિપન્નની અપેક્ષાએ મનુષ્ય અને મનુષ્ય શ્રી માંધે છે. પ્રતિપદ્યમાનની અપેક્ષાએ મનુષ્ય ખાંધે છે, (૧) મનુષ્ય શ્રી ખાંધે છે. (૨) ( ગુસ્સાવા ધતિ, મનુન્નીબો ના વધત્તિ ) (૩) અથવા મનુષ્યે બાંધે છે, (૪) અથવા મનુષ્ય સ્ત્રીએ ખાધે છે, ( અા મનુો ચ મનુલ્લી ચ રધર્ફે ) (૫) અથવા મનુષ્ય અને મનુષ્ય શ્રી બાંધે છે, ( અડ્વા મનુપ્તે ચ મજુરીીઓ ચ વ વ ) (૬) અથવા મનુષ્ય અને મનુષ્ય સ્રીએ ખાંધે છે, (ગામનુસ્ખા . મનુન્ની વહેંતિ ) (૭) અથવા મનુષ્ય શ્રી ખાંધે છે, ( બદ્લા મનુજ્ઞા ચ મનુન્નીબો ચ સઘળા મનુષ્યા અને સઘળી મનુષ્ય શ્રીએ બાંધે છે.
સઘળા મનુષ્યા અને 'પત્તિ ) (૮) અથવા
<<
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૦