________________
( णो य से तत्थ आगमे लिया, जहा से तत्थ सुए सिया सुरणं ववहार' તુવેજ્ઞા) સૂત્રકાર કહે છે કે વ્યવહર્તાની પાસે વ્યવહબ્ય વસ્તુના વિષયમાં જો માગમ ન હોય, પણ શ્રુતને સદૂભાવ હાય તા, તેણે શ્રુતને આધારે જ તે વસ્તુના પ્રાયશ્ચિત્તનેા વ્યવહાર ચલાવવે જોઇએ. ( નો વા સે સહ્ય મુદ્દ સિયા, જ્ઞા છે સહ્ય બાળા સિયા આાળાÇ વચાર' પડ્યુવેજ્ઞા) જે વ્યવહર્તાની પાસે શ્રુતના સદ્દભાવ ન હોય, તે પ્રાયશ્ચિત્ત આદિ આપવાને માટે તેનું વિધાન દેવાને માટે જેવી આજ્ઞા હાય-જેવા આજ્ઞારૂપ વ્યવહાર હાય-તેના દ્વારા તેણે પ્રાયશ્ચિત્ત આદિ આપવાને વ્યવહાર ચલાવવા જોઇએ.
( णो य से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणारणं યવહાર' પદવેના ) જો વ્યવહર્તાની પાસે પ્રાયશ્ચિત આદિને માટે આજ્ઞારૂપ વ્યવહાર ન હોય તેા પ્રાયશ્ચિત્ત દિ દેવાને માટે તેની પાસે જેવી ધારણા હાય, તે ધારણા દ્વારા તેણે તે પ્રકારનું પ્રાયશ્ચિત્ત આદિ દેવું જોઇએ. (નો ચ से तत्थ धारणा चिया, जहा से तत्थ जीए सिया, जीए णं ववहार पठुवेज्जा ) જો વ્યવહાર કર્તાની પાસે પ્રાયશ્ચિત્ત આદિ દેવાને માટે ધારણા ન હોય, તે તેની પાસે જેવા જીતવ્યવહાર હોય એવા જીતવ્યવહાર દ્વારાજ તેણે પ્રાયશ્ચિત્ત આદિ વ્યવહાર ચલાવવા જોઇએ.
હવે સૂત્રકાર ઉપયુક્ત વિષયના ઉપસ'હાર કરતા કહે છે કે ( જ્વે પંચદ્વાર' ધ્રુવેī! ) આ પ્રકારના આ પાંચ વ્યવહારાથી ( આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત) વ્યવહર્તાએ પ્રાયશ્ચિત આદિ વ્યવહાર ચલાવવા તે વ્યવ્હારાનાં નામ આ સૂત્ર દ્વારા સૂત્રકારે પ્રકટ કર્યાં છે— ( ત લજ્જા-ત્રામેળ, મુર્છા, બાળા, ધારાÇ, લીવળ) આ આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીતરૂપ વ્યવહારોમાંના જે કાઈ એક વ્યવહાર જેની પાસે ડાય તેના દ્વારા વ્યવહાર કર્તાએ પ્રાયશ્ચિત્ત આવિ વ્યવહાર ચલાવવે જોઇએ, એજ વાત વિશેષ નિગમન દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે—ના જ્ઞા તે બામે, સુર, બાળા, ધારળા, નીર સફાર વવહાર' ધ્રુવેના )
હવે ગૌતમ સ્વામી એ જાણવા માગે છે કે આ પાંચ વ્યવહારામાંના કોઇ પણ વ્યવહારના આશ્રય લઇને વ્યવહાર ચલાવન.રને કયા ફળની પ્રાપ્તિ થાય છે—( ૩ મિાદુ મંતે ! બાળમવક્રિયા આમળા નિñય ? ) હૈ ભદન્ત ! આગમબળવાળા ( આગમને પ્રમાણુ માનનારા ) ઉક્ત જ્ઞાન-વિશેષરૂપ ફળવાળા શ્રમણ નિગ્ર'થ-કેવલી આદિ વ્યવહુĒજન–આ વ્યવહાર પ્રમાણે વ્યત્રહાર કર નારને કયું ફળ પ્રાપ્ત થાય છે, એમ કહે છે ?
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે (ચેય વિક્' અવહાર' जया जया जहिं जहि, तहा तहा तहिं तहिं अणिस्सिओस्सित सम्मं वन
શ્રી ભગવતી સૂત્ર : ૭
2