________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચારણ વિજ વંધા, કૉંઘા ? હે ભદન્ત ! જે જીવ દારિક શરીરને સર્વબંધક છે, તે શું તેજસ શરીરને બધક હોય છે, કે અબંધક હોય છે ?
મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે-“ોચના ! રંધા, નો બાઘg” હે ગૌતમ દારિક શરીરને સર્વબંધક જીવ તૈજસ શરીરને બંધક હોય છે, આબંધક હેતું નથી. તે પ્રશ્નના અનુસંધાનમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે જે તે જીવ તેને બંધક હોય છે, તો શું તે તેને “રેવં પણ સરવવંધા? ” દેશબંધક હોય છે, કે સર્વબંધક હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! ( ધા, નો સદવા ) તે તેને સર્વબંધક હોતો નથી પણ દેશબંધક જ હોય છે. એ જ પ્રમાણે ઔદારિક શરીરને સર્વબંધક જીવ કાર્માણશરીરને પણ દેશબંધક જ હોય છે, સવબંધક હોતો નથી, એજ વાત સૂત્રકારે-( માનવીર વિંધપ, ઘug) ઈત્યાદિ પ્રશ્નોત્તરરૂપ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે. આ પ્રમાણે દારિકશરીરના સબંધને અનુલક્ષીને બાકીના વૈક્રિયાદિ શરીરના બંધની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે સૂત્રકાર ઔદારિક શરીરના દેશબંધની અપેક્ષાએ વૈક્રિય આદિ શરીરના બંધની નીચેના પ્રશ્નોત્તરો દ્વારા પ્રરૂપણ કરે છે–
ગૌતમસ્વામીને પ્રશ્ન- ૪ મતે ! ગોર્જિયસી રેલવે જે મને ! વિચારીણ વિ વંધા, અવધા?) હે ભદન્ત ! જે જીવ ઔદારિકશરીરને દેશબંધ છે, તે શું વૈક્રિયશરીરને બંધક હોય છે, કે અબંધક હેય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-(ચમા!) ગૌતમ ! (નો પંપ, જયg) ઔદ કિશરીરને દેશબંધક જીવ વૈક્રિયશરીરને બ ધક હેતે નથી પણ અબંધક જ હોય છે. (ફેવ Hદવા મળિય તહેવ સિઘન વિ માળ પર્વ લાલ મરણ ) જેમ ઔદારિક શરીરના સર્વબંધવિષયક આલાપક દ્વારા વૈકિય આદિની બંધતા અને અબંધકતા પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે ઔદારિક શરીરના દેશબંધની સાથે વક્રિય આદિ શરીરની બંધતા અને અબંધકતા સમજવી જેમ કે-દારિકશરીરને દેશબંધક જીવ આહારકશરીરનો બંધક હેતે નથી પણ અબંધક જ હોય છે. એ જ પ્રમાણે એવો જીવ તેજસશરીરનો દેશબંધક જ હોય છે–અબંધક હોતો નથી. એ જ પ્રમાણે
દારિક શરીરને દેશબંધક જીવ કાર્મભુશરીરને પણ દેશબંધક જ હોય છેતે તેને અબંધક અને સર્વબંધક હેતે નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૫૦