________________
હવે સૂત્રકાર વિદિયશરીરબંધ સાથે અન્ય શરીરબધાના સંબંધનું નિરૂપણ કરવા નિમિત્તે નીચેના પ્રશ્નોત્તરો આપે છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન-( ર ળ મ ! રેડિશચારણ સાથg, છે મરે! વોરારિચરણ વિંધણ, અષણ?) હે ભદન્ત ! વૈછિયશરીરને સર્વબંધક જીવ શું દાઝિશરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-(ચમા ! નો કંપા, વંથg) હે ગૌતમ ! દિયશરીરને સર્વબંધક જીવ ઔદારિક શરીરને બંધક હેત નથી, પણ તે તેનો અખંધક જ હોય છે. (હાજીર ક ) એજ પ્રમાણે છે ગૌતમ! વૈક્રિયશરીરને સર્વબંધક જીવ આહાકશરીરનો બંધક હેતે નથી. પણ તે તેને અબંધક જ હોય છે. પરંતુ થHTFણ જ કહેલ
તમં મનિચે તદેવ માળિયદર્ઘ કવિ દેaષણ નો સદરપu) ઓદારિક શરીરને સવ બંધક જીવ જેવી રીતે તૈજસ અને કામણ શરીરને દેશબંધક હોય છે એવું કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ક્રિયશરીરને સર્વબંધક જીવ પણ તેજસ અને કામણુશરીરને દેશબંધક જ હોય છે, તે તેમને અબંધક કે સર્વબંધક હેતે નથી, એમ સમજવું.
ગૌતમસ્વામીને પ્રશ્ન-(ારણ જો અંતે ! વેરિસરીeણ વિષે, તે
! મોરાઢિચરીર૪ વિંધ, અપંપણી) હે ભદન્ત ! જે જીવ ક્રિયશરીરનો દેશબંધક હોય છે, તે શું દારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર-( જોયા!) હે ગૌતમ ! (નો રંધ, - થર) વૈક્રિયશરીરને દેશબંધક જીવ ઔદારિક શરીરને બંધક હોતું નથી. પણ તે તેને અબપક જ હોય છે. (
મણિચં રદેવ શિયન રિ માનવું જાવ જa) વૈક્રિયશરીરના સર્વબંધ વિષયક અભિલાપમાં અન્ય શરીરની બંધકતા અને અબંધકતા જે રીતે પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે વૈક્રિય દેશબંધની સાથે પણ અન્ય શરીરની બંધકતા અને અખંધકતા સમજવી. જેમકે વિક્રિયશરીરને દેશબંધક જીવ આહાર શરીરને બંધક હોતું નથી–પણ અબંધકજ હોય છે. વૈક્રિયશરીરને દેશબંધક જીવ કામણ અને તૈજસશરીરનો દેશબંધકજ હોય છેસર્વબંધક હોતો નથી.
- હવે સૂત્રકાર આહારક શરીરબંધની સાથે અન્ય શરીરની બંધતા, અબંધકતા પ્રકટ કરવા માટે નીચેના પ્રશ્નોત્તર આપે છે–
ગૌતમસ્વામીને પ્રશ્ન-(૪a મહે! બાપાસરી વારે તે of અરે! ગોઢિયારી જિં રંધા, વંધ?) હે ભદન્ત ! જે જીવ આહારકશરીરને સર્વબંધક હોય છે તે જીવ શું દારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હેય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(વા)
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૫૧