SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ હે ગૌતમ! (નો વંધણ, ગાંધc ) આહારકશરીરને સર્વબંધક જીવ ઔદારિક શરીરને બંધક હેતે પથી, પણ તે તેને અળધક જ હોય છે. ( પર્વ દિવઘણ વિ) એજ પ્રમાણે આહારકશરીરને સર્વબંધનંજીવ વક્રિયશરીરને પણ બંધક હોતો નથી, પણ અબંધક જ હોય છે. (તેવામા ગધેર શોરવિણં ણમં મળિય, તહેવ માળિચળં) જેવી રીતે દારિક શરીરને સર્વ બંધક જીવ તૈજસ અને કામણ શરીરને દેશબંધક હોય છે, એ જ પ્રમાણે આહારકશરીરને સર્વબંધક જીવ પણ તેજસ અને કાર્મણ શરીરને દેશ. બંધક જ હોય છે-સર્વબંધક હેતે નથી. હવે સૂત્રકાર આહારક શરીરના દેશબંધની સાથે અન્ય શરીરના બંધની પ્રરૂપણ કરે છે-ગૌતમસ્વામીને પ્રશ્ન-(ગg of મને ! માણારાસરી રે , છે ને અંતે! ગોચિતરી રણ ધ, શાં પણ ?) હે ભદન્ત ! જે જીવ આહારક શરીરને દેશબંધક હોય છે તે જીવ શું ઔદારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર– ઘર્ષ કાણાવાણીયણ સંય મળશે તદ વિ માળિચર જ્ઞાવ જાહeહે ગૌતમ ! જે પ્રમાણે આહા. રકશરીરના સર્વબંધ વિષયક આલાપકે દ્વારા બંધકતા અને અખંધતાનું પ્રતિપ્રાદન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે આ આહારકશરીર સંબંધી દેશબંધ વિષયક આલાપ દ્વારા બાકીનાં શરીરની બંધકતા અને અબંધકતાનું પ્રતિપાદન કામણ શરીરના દેશબંધ સુધી કરવું જોઈએ. જેમ કે–આહારક શરીરને દેશબંધક જીવ દારિક શરીરને બંધક હિત નથી, પણ તેને અબધા જ હોય છે. એ જ પ્રમાણે તે વૈક્રિયશરીરને પણ બંધક હેતે નથી પણ અબંધક જ રહે છે. પરંતુ આહારક શરીરને દેશબંધક જીવ તેજસ અને કામણ શરીરને સર્વબંધક હોતું નથી, પણ ફકત દેશબંધક જ હોય છે. આ રીતે તે કાર્ય અને રૌજસશરીરોના અબંધક હોતા નથી. હવે સૂત્રકાર તૈજસ શરીરના દેશબંધની સાથે અન્ય શરીરની બંધકતા કે અબંધકતાનું નીચેના પ્રશ્નોત્તરો દ્વારા પ્રતિપાદન કરે છે – ગૌતમ સ્વામીને પ્રશ્ન-(se " મતે ! તેયારી જ છે, તે જં મરેગોરારિહરી જિં ગંધ, રંધણ) હે ભદન્ત ! જે જીવ તેજસ શરીરને દેશબંધક હોય છે, તે શું દારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હેય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“રોચમા !” હે ગૌતમ! “જિંદg , - va aતૈજસ શરીરને દેશબંધક જીવ ઔદારિક શરીરને બંધક પણ હોય છે અને અબંધક પણ હેય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે વિગ્રહગતિમાં રહેલો છવ તેજસ શરીરથી યુક્ત તે રહે છે, પણ તે જીવ તે સમયે - શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫ર
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy