________________
રને દેશબંધક પણ હોય છે અને સર્વબંધક પણ હોય છે. એ જ પ્રમાણે જિસ શરીરને દેશબંધક જીવ આહારક શરીરને દેશબંધક પણ હોય છે સર્વબંધક પણ હોય છે. (HTણ %િ ગંધા, બાંધ?) હે ભદન્ત ! તૈજસ શરીરનો દેશબંધક જીવ શું કામણ શરીરને બંધક હેય છે કે અધિક હોય છે? (જોના!) હે ગૌતમ! (વંધાનો બાંધણ) તૈજસશરીરને દેશબંધક જીવ કામશરીરને બંધક હોય છે, અબંધક હોતો નથી. (ઘર વઘર વિ વિંધા સાવ
g) હે ભદન્ત ! જે તે કામણ શરીરને બંધક હેય તે શું છે તેને દેશબંધક હોય છે, કે સર્વબંધક હોય છે ? (જોયા !) હે ગતમ! (aug નો સરવવંધ) તે તેને દેશબંધક જ હોય છે, સર્વબંધક હોતું નથી.
(કરણ મંતે ! Wાસરી છે મરે! ગોઢિચારણ) હે ભદન્ત! કાશ્મણ શરીરને દેશબંધક જીવ શું દારિક શરીરને બંધક હેય છે, કે અબંધક હોય છે ? (તેરસ વત્તવયા મળિયા, તë mगस्स वि भाणियबा, जाव तेयासरीरस्स जाव देसबधए नो सबबधए ) 3 ગૌતમ! તૈજસ શરીરનું જેવું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન કામણ શરીરના વિષયમાં પણ કરવું જોઈએ. “ કામણ શરીરને દેશબંધક જીવ તેજસ શરીરને દેશબંધક જ હોય છે, સર્વબંધક હેતે નથી.” ત્યાં સુધીનું પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવાનું છે.
ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે ઔદારિક આદિ શરીરના પરસ્પરના સંબંધની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “se i મંતે! ઘોડાયિ નીરણ વધે, જે મતે ! વિચારી ર વં, ?” હે ભદન્ત ! જે જીવે
દારિક શરીરને સર્વબંધ કર્યો હોય છે, તે જીવ શું વૈકિય શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા!” હે ગૌતમ! દારિક શરીરને સર્વબંધક જીવ “તો રંધા, બધા” વૈકિય શરીરને બંધક હેતે નથી. પણ તે તેને અબંધક હોય છે. કારણ કે એક સમયમાં દારિક અને વૈક્રિય, આ બનને શરીરને બંધ જીવ કરતું નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–(બારાક્ષરી વિધ, ગંધ?) હિ ભદન્ત ! જે જીવ દારિક શરીરનો સર્વબંધક છે, તે શું આહારક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ જોયમા! ” દારિક શરીરને સર્વબંધક જીવ આહારક શરીરને “નો વંધા, અવંધા” બંધક હોતું નથી પણ તે તેને અબંધક હોય છે, તેનું કારણ પણ એ જ છે કે સાથે દારિક અને આહારક આ શરીરને બંધ જીવ કરતું નથી. તૈજસ શરીરને બંધ જીવને સંસાર દશા સુધી કાયમ રહે છે, તે કારણે ઔદ્યારિક શરીરને સર્વબંધક જીવ તેને દેશબંધક થાય છે. તૈજસ શરીરને સબંધ હોતે જ નથી. એજ વાત નીચેના પ્રશ્નોત્તરમાં સૂત્રકારે સ્પષ્ટ કરી છે–
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૪૯