________________
ગોહિાં સમ યિં તવ માળિયવું) એજ પ્રમાણે આહારક શરીરને સર્વાંબધક જીવ વૈક્રિય શરીરના ખધક હોતા નથી પણ અષધક જ હોય છે. જેવી રીતે ઔદારિક શરીરના સ`ખધક જીવને તૈજસ અને કાણુ શરીરના દેશધક કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે આહારક શરીરને સ ખ ધક જીવ પણ તૈજસ અને કાણુ શરીરને દેશખ ધક જ હાય છે—સ બધક હોતા નથી, એમ સમજવું.
( जस्स णं भंते ! आहारगसरीरस्स देसबधे, से णं भंते ! ओरालि यसरीરસ જિ' વષર્, અવધ ?) હે ભદન્ત ! જે જીવ આહારકશરીરના દેશમ ધક હાય છે ? તે શું ઔદારિક શરીરના બંધક હોય છે, કે અખધક હોય છે ?
( एवं जहा आहारगसरीरस्स सव्वबधे णं भणियं तहा देसब घेण वि માનિયન્ત્ર ગાય જમ્મH ) હૈ ગૌતમ ! આહારક શરીરના સ`ખ'ધને વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રકારનું કથન દેશમધના વિષયમાં પણુ સમજવુ' એટલે કે આહારક શરીરના દેશખધક જીવ ઔદારિક શરીરના અત્રષક હાય છે—ખ ધક હાતા નથી. એજ પ્રમાણે આહારક શરીરના દેશખંધક જીવ વૈક્રિય શરીરના અધક હાતા નથી. આહારક શરીરના દેશખ ધક જીવ તૈજસ અને કાણુ શરીરના દેશબંધક હાય છે-સ`ખધક હાÔા નથી.
( जस्सणं भंते ! तेयासरीरस्स देसबधे, से णं भंते! ओरालियसरीरस्स f' વધવું, અવ'ધર ? ) હું ભઇન્ત ! જે જીવ તૈજસ શરીરના દેશમ*ધક હાય છે, તે શું ઔઢારિક શરીરના ખંધક હોય છે, કે અષધક હોય છે ? ( ગોચના ! ) હે ગૌતમ ! તેજસ શરીરના દેશબંધક જીવ (પર્વ ધવા ) ઔદારિક શરીરના અંધક પણ હોય છે અને અમધક પણ હોય છે. (નર્ વધતુ 'િ ફેલવધર્સનવષર્ ?) હે ભઇન્ત ! તૈજસ શરીરના દેશખ ધક જીવ જો ઔદારિક શરીરના મધક હાય છે, તે શું તે તેના દેશખધક હાય છે, કે સખંધક હોય છે ? ( નોયમા ! ) હે ગૌતમ ! તે ઔદારિક શરીરને દેશ અધક પણ હાય છે અને સબધક પણ હાય છે.( વેવિચરણ જિ 'ષણ, ગ ગર્ ? ડે ભદન્ત ! તૈજસ શરીરના દેશમધક જીવ શું વૈક્રિય શરીના ખધક હોય છે, કે અખધક હાય છે ? ( નોયમા !) હે ગૌતમ ! (વં ચેક, ત્રં ગાળલીલૢ વિ) તૈજસ શરીરના દેશખ ધક જીવ વૈક્રિયા શરી.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૪૮