________________
આ રીતે “ઔદારિક શરીરને દેશબંધક જીવ, કામણ શરીરને સર્વબંધક હિતે નથી, પણ દેશબંધક હોય છે, ” ત્યાં સુધીનું કથન કરવું જોઇએ.
(जस्स ण भंते ! वे उब्विय सरीरस्ससव्वबंधे से ण भंते ! ओरालिय gીરા ફ્રિ વંધા, અવંg ) હે ભદન્ત ! વૈક્રિય શરીરને સર્વબંધ કરનાર જીવ શું દારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે?
(ચમા !) હે ગૌતમ! (નો ધંધણ, સાંધા) વૈક્રિયશરીરને સર્વબંધક જીવ ઔદારિક શરીરને બંધક હોતો નથી પણ અબંધક હોય છે (આણારરરી. रस्स एवं चेत्र, तेयगस्स कम्मगरस य जहेव ओरालिएणं समं भणिय तहेव भाणिચર નાર રેવંધણ, નો સંદરjug) એજ પ્રમાણે આહારક શરીરના વિષયમાં પણ સમજવું. જેવી રીતે દારિક શરીરને સર્વબંધક જીવ તેજસ અને કાશ્મણ શરીરને દેશબંધક હોય છે, એ જ પ્રમાણે વૈક્રિય શરીરને સર્વબંધક જીવ પણ તેજસ અને કામણ શરીરને દેશબંધક હોય છે એમ સમજવું. એ જીવ તેમને સર્વબંધક હોતું નથી, એમ સમજવું. (ગળું મં! वेउब्वियसरीरस्स देसबधे, से णं भंते ! ओरालियसरीरस्स किवधए, अबंधए ) ભદન્તા જે જીવ વૈકિય શરીરને દેશબંધક હોય છે, તે શું ઔદારિક શરીરનો બંધક હોય છે કે બંધક હોય છે ? (નોમા !) હે ગૌતમ ! (નો રંg, લવંષg-gi કહા હa i મણિચં, તવ રે ઘેન વિ માળિચરવું, નાવ મરા) વક્રિય શરીરને દેશબંધક જીવ દારિક શરીરને બંધક હોતું નથી પણ અબંધક હોય છે. આ પ્રમાણે જેવું કથન વૈકિય શરીરના સર્વબંધના વિષયમાં કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન વૈક્રિય શરીરના દેશબંધના વિષયમાં પણ કામણ શરીર પર્યન્તના વિષયને અનુલક્ષીને કરવું જોઈએ. ( નાણાં મંતે ! મારા સરી પણ કદાવે છે, તે મરે! ગોરિચરરીર વિ રંધા, લકંg?) હે ભદન્ત ! જે જીવ આહારક શરીરને સર્વબંધક છે, તે શું ઔદારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે? (વોચમા ! ) હે ગૌતમ! આહારક શરીરને સર્વબંધક જીવ ( નો રંધા, અવંધણ) દારિક શરીરને બંધક હેતો નથી પણ અબંધક જ હોય છે. (ઘર્ષ વેદવાર વિ, તેવાદમા કહેર
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૪૭