________________
જેવો ઉત્તર વેદનીય કર્મના વિષયમાં આપે છે, એ જ ઉત્તર આયુષ્ય કમના વિષયમાં પણ સમજ. એટલે કે જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદુભાવ હોય છે, તે જીવમાં આયુ, નામ અને ગોત્ર કમને સદ્ભાવ હેય છે. પણ જે જીવમાં આયુ કમને સદૂભાવ હોય છે, તે જીવમાં જ્ઞાનાવરણીયને સદૂભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતા. જેમકે કેવળજ્ઞાની આત્મામાં આય. નામ અને ગોત્ર એ ત્રણ કર્મોને સદૂભાવ હોવા છતાં પણ જ્ઞાનાવરણીય કમ સદ્ભાવ હોતું નથી. તેથી જ એ કર્મોની સાથે જ્ઞાનાવરણીય કર્મને સદભાવ વિકલ્પ બતાવવામાં આવ્યો છે. પરંતુ કેવલી સિવાયના જીવોમાં જ્ઞાનાવરણીય કર્મની સાથે આ ત્રણ કર્મોને અને આ ત્રણ કર્મો સાથે જ્ઞાનાવરણીય કર્મને પરસ્પર સંબંધ રહ્યા કરે છે. આ રીતે વેદનીય, આયુ, નામ અને ગાત્ર આ ચાર કર્મોને સદ્દભાવ હોય છે ત્યારે જ્ઞાનાવરણયને વિકલ્પ સદભાવ બતાળે છે.
ગૌતમ વામીને પ્રશ્ન–હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કર્મને સદ્દભાવ હોય છે ? અને જે જીવમાં અંતરાય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(ચંતા
રિસાવળિજોઇ gi તદેવ નિરમા કરોડd માળિયદવાળ) હે ગૌતમ! જેવી રીતે દર્શનાવરણીય કર્મની સાથે જ્ઞાનાવરણીય કર્મને અવિનાભાવી સંબધ આગળ પ્રકટ કરવામાં આવ્યો છે એજ પ્રમાણે જ્ઞાનાવરણીય અને અન્તરાય કર્મોને પણ અવિનાભાવી સંબંધ સમજ. એટલે કે જે જીવમાં જ્ઞાનાવરણીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં અન્તરાય કમને પણ નિયમથી જ સદ્ભાવ હોય છે, તથા જે જીવમાં અન્તરાય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને પણ નિયમથી જ સદ્ભાવ હોય છે. આ રીતે જ્ઞાનાવરણીય કર્મના અન્ય સાત કર્મો સાથે સાત વિક્લપ થાય છે.
હવે સૂત્રકાર દર્શનાવરણીય કર્મની બાકીનાં છ કર્મો સાથે પ્રરૂપણ કરે છે, તેના છ વિકલપ નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે –
ગૌતમ સ્વામીનો પ્રશ્ન-(કહ્યું કે મેતે ! રિક્ષાવાળ તા - જિક, સરસ વેદિક તેલ રિક્ષાવાળ = ?) હે ભદન્ત ! જે જીવમાં દર્શનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કર્મને પણ સદ્ભાવ હોય છે અને જે જીવમાં વેદનીય કમને સદ્દભાવ હોય છે, તે જીવમાં શું દર્શનાવરણીય કર્મને પણ સદ્ભાવ હોય છે?
મહાવીર પ્રભુનો ઉત્તર-(ક નાણાવરળિsવવિિ વડુિં समं भणिय', तहा दरिसणावर णिज्ज उवरिमेहिं छहिं कम्मेहि सम भाणियव ) છે ગૌતમ ! જેવી રીતે દર્શનાવરણીય આદિ સાત કર્મોના જ્ઞાનાવરણીય કર્મ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૯૭