________________
અને જે જીત્રમાં વેદનીય કર્મીના સદ્ભાવ હાય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કમના સદ્દભાવ હોય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર- ગોયમા ! ” હું ગૌતમ ! (બન્ન નાળાવળિકન' तरस वेयणिज्ज नियमा अत्थि, जस्स वेयणिज्ज', तस्स नाणावर णिज्ज' सिय સ્થિસિયનષિ ) જે જીવમાં જ્ઞાનાવરણીય કના સદ્ભાવ હાય છે, તે જીવમાં વેદનીય કર્માંના પણ અવશ્ય સદ્ભાવ હાય છે. પરન્તુ જે જીવમાં વેદનીય કર્મીના સદ્ભાવ હાય છે, તે જીવમાં જ્ઞાનાવરણીય કર્મોના અવશ્ય સદ્દભાવ હાય છે, એવું નથી, કયારેક તે જીવમાં જ્ઞાનાવરણીય કમના સદ્ભાવ હાય છે અને કયારેક અભાવ પણ હોય છે. કારણ કે કેવળજ્ઞાની મનુષ્યમાં વેદનીય કર્મીના સદ્ભાવ રહેતા નથી. કેવળજ્ઞાની સિવાયના મનુષ્યેામાં વેદ્યનીયની સાથે જ્ઞાનાવરણીય કર્માંના પણ સદ્ભાવ હાય છે. તે કારણે સૂત્રકારે વેદનીય કર્મની સાથે જ્ઞાનાવરણીય કા સદૂભાવ વિકલ્પે બતાવ્યા છે,
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સ્ તં મતે ! નાળાય વિજ્ઞ' તરત મોનિકન', નક્ષ મોળિજ્ઞ' તરસ નાળાવળિ ' ?) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મના સદ્ભાવ હોય છે, તે જીવમાં શું માહનીય કર્માંના સદ્ભાવ હાય છે ? અને જે જીવમાં માહનીય કમના સદ્દભાવ હોય છે, તે જીવમાં શુ જ્ઞાનાવરણીય કા સદૂભાવ હોય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-(ગોયમા ! દ્ગલ સાળાવળિકન' તરસ મોનિTM सिय अस्थि, सिय नत्थि, जस्स पुण मोहणिज्ज तस्स नाणावरणिज्ज' नियमा અસ્થિ) હે ગૌતમ ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મીના સદ્ભાવ હાય છે, તે જીવમાં માહનીય કના સદ્દભાવ કયારેક હાય પશુ છે અને કયારેક નથી પણ હાતા. પરન્તુ જે જીત્રમાં મેહનીય કર્મીના સદ્ભાવ હાય છે, તે જીત્રમાં જ્ઞાનાવરણીય કના પણ અવશ્ય સભાવ હોય છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે જે જીવ અક્ષપક હોય છે, તે જીવમાં તે જ્ઞાનાવરણીય અને મેહનીય, એ બન્ને કર્મોના એક સાથે સદ્ભાવ હોય છે, પરંતુ જે ક્ષપક જીવ હાય છે, તેના મેાહનીય કર્મોના ક્ષય થવા છતાં પણ જ્યાં સુધી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી, ત્યાં સુધી તેને જ્ઞાનાવરણીય કમ ના તા સદ્ભાવ જ રહે છે. તે કારણે જ્ઞાનાવરણીયના સદ્દભાવ હોય ત્યારે માહુ. નીયને વિકલ્પે સદૂભાવ કહ્યો છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( RF of મહૈ ! નાળાવ નગ્ન, તત્ત્ત આચં. ઈત્યાદ્રિ) હે ભદ્દન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્માંના સદૂભાવ હોય છે, તે જીવમાં શું આયુષ્ય કર્મીના સદ્ભાવ હાય છે ? અને જે જીવમાં આયુષ્ય કના સદ્દભાવ હાય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કર્મોના સદ્ભાવ હાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર—(હ્રદ્યું ના વેળિજ્ઞેળ સમં મળિયું, સ ્ા બ્રા3. ળ વિ પ્રપં માળિયન્ત્ર, વર્ષ નામેળ ષિ, પર્વ ગોળ સિમ)હું ગૌતમ !
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૯૬