________________
હોય છે, તે જીવમાં અંતરાય કર્મને સદ્ભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતો. પરંતુ જે જીવમાં અંતરાયને સદ્ભાવ હોય છે, તે જીવમાં ગોત્ર કર્મને અવશ્ય સદ્ભાવ હોય છે.
ટીકાર્થ-જ્ઞાનાવરણાદિ કર્મોનું કથન ચાલી રહ્યું છે. તેથી સૂત્રકાર આ સૂત્રદ્વારા તે કર્મોની પરસ્પરની એક બીજા સાથેની યથાયોગ્ય સમાનાધિકરણતા અને અસમાનાધિકરણતાનું પ્રતિપાદન કરે છે. તે વિષયને અનુલક્ષીને નીચેના પ્રશ્નોત્તરોનું આ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
મહાવીર પ્રભુને ગૌતમ સ્વામીને પ્રશ્ન-(ારણ ઇ મેતે ! નાળાવાળગં, તણ રિક્ષા વાળ, નગ્ન રિક્ષાવાળાનં 1ણ નાનાવાળ = ?હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું દર્શનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે અને જે જીવમાં દર્શનાવરણીય કમને સદુભાવ હોય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કર્મને પણ સદૂભાવ હોય છે.
મહાવીર પ્રભુને ઉત્તર–(જોયમ) હે ગૌતમ ! હા, એવું જ બને छ, (जस्स णं नाणावरणिज्ज तस्म दरिसणावरणिज्ज नियमा अत्थि, जस्स णं
રિસનાગિન્ન તત્ત વિ નાણાવરનિ નિરમા અરિય) જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મનો સદૂભાવ હોય છે, તે જીવમાં નિયમથી જ દર્શનાવરણીય કર્મને સદુભાવ હોય છે, અને જે જીવમાં દર્શનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં નિયમથી જ્ઞાનાવરણીય કર્મીને પણ સદુભાવ હોય છે. આ પ્રકારને આ બન્ને કર્મોને પરસ્પરને સંબંધ બતાવવામાં આવ્યું છે, કારણ કે આત્માના જ્ઞાન અને દર્શનના ગુણે એક સાથે આત્મામાં રહે છે અને તે બને ગુણેને આ બને કર્મ આવૃત કરે છે. એજ એ બન્નેની સમાનાધિકરણતારૂપ છે. તેઓ એક બીજાને છેડીને રહેતા નથી તેથી તેમને અવિનાભાવ સંબંધવાળાં કહ્યા છે અને સાથે રહેવાને કારણે તેમને સહચારી પણ કહ્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(કરણ નં અંતે ! રાવળક તરસ વેજિજ્ઞ કક્ષ વેળા તea orians?) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કમને સદ્ભાવ હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૯૫