________________
આયુષ્ય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં અંતરાય કમને સદ્ભાવ હોય છે પણ ખરે અને નથી પણ હતો. પરંતુ (TH પુખ સંતરારૂાં તરત સાથે નિગમે નથિ ૧) જે જીવમાં અંતરાય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કર્મને અવશ્ય સદૂભાવ હોય છે. (૪હ on મતે ! નામં તાણ જોયું, કરણ નોચે તરસ i નામં પુર) હે ભદત ! જે જીવમાં નામકર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું ગોત્રકમને સદ્ભાવ હોય છે ? અને જે જીસમાં ગોત્રકર્મને સદુભાવ હોય છે, તે જીવમાં શું નામકર્મને સદૂભાવ હોય છે?
નોરમા !) હે ગૌતમ ! “કરણ માં નામ, તા | નિચમાં જોયું, जरस णं गोयं तस्न नियमा णामं, गोयमा ! दो वि एए परोप्पर नियमा) જે જીવમાં નામકમને સદૂભાવ હોય છે, તે જીવમાં ગોત્રકમને સદભાવ અવશ્ય હોય છે. અને જે જીવમાં નેત્રકમને સદભાવ હોય છે, તે જીવમાં નામકર્મનો પણ અવશ્ય સદ્ભાવ હોય છે, કારણ કે આ બે કર્મો અવશ્ય એકબીજાની સાથે જ રહે છે.
(जस्स णं भंते ! णामं तस्स अंतराइय', जस्त अंतराइयं तस्स णामं पुच्छा) હે ભદન્ત! જે જીવમાં નામકર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કર્મને સદ્ભાવ હોય છે? અને જે જીવમાં અંતરાય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું નામકર્મને સદ્ભાવ હોય છે?
( જોરમા !) હે ગૌતમ ! (૬g Mામં તરસ સંતરારૂ સિય અસ્થિ, ગિર નથિ, gr ઉતરારૂાં તરણ સમં નિચમા મરિય) જે જીવમાં નામ મને સદભાવ હોય છે, તે જીવમાં અંતરાય કમનો સદુભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતો. પરંતુ એ વાત તે અવશ્ય બને જ છે કે જે જીવમાં અંતરાય કર્મનો સભાવ હોય છે, તે જીવમાં નામકર્મને પણ સદુભાવ હોય છે. (૩ માં મેતે ! જો તરણ મંતર, કરણ અંતરારૂ તરણ જો જુઠ્ઠા) હે ભદન્ત ! જે જીવમાં ગેત્રમને સદભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કર્મને સદ્ભાવ હોય છે? અને જે જીવમાં અંતરાય કમને સદભાવ હોય છે, તે જીવમાં શું ગોત્રકમને સદુભાવ હોય છે? (નોન !). હે ગૌતમ! (નો તરલ અંતરારૂ સિર ગથિ, શિવ નહિ, જa
તરફથં તe Tોચું નિવમા અધિ) જે જીવમાં ગોત્રકર્મનો સદ્ભાવ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૯૪