________________
( જોવમા ! ) હે ગૌતમ! (નરભ્ર વૈયનિગ્ન" તલ અંતરાય ત્તિય ગથિ યિ તસ્થિ, નક્સ પુળ અતરારૂપ તમ વેળિજ્ઞ' નિયમાં સ્થિ) જે જીત્રમાં વેદનીય કર્મોના સદૂભાવ હાય છે, તે જીવમાં અંતરાય કના સદ્ભાવ ડાય છે પણ ખરે અને નથી પણ હાતા. પરન્તુ જે જીવમાં અંતરાય કના સદ્ભાવ હાય છે, તે જીવમાં વેદનીય કા અવશ્ય સદ્ભાવ હાય છે. ( નÇ નં. મતે ! મોળિકન' તલ બાય, મ બારું, તરસ મોનિ ) હું બદન્ત ! જે જીવમાં મેાહનીય કમના સદ્ભાવ હોય છે, તે જીત્રમાં શુ આયુષ્ય કર્મીના સદૂભાવ હોય છે ? અને જે જીવમાં આયુષ્ય કર્મોના સદ્ભાવ હાય છે, તે જીવમાં શું મેાહનીય કના સદ્ભાવ હાય છે ?
( जस्स मोहणिज्ज तरस आउयं नियमा अत्थि, जस्स पुण आउय तहस કુળ મોનિંગ' સિય અસ્થિ, સિય તસ્થિ ) હે ગૌતમ ! જે જીવમાં માહનીય ક'ના સદ્ભાવ હાય છે, તે જીવમાં આયુષ્ય કર્મોને પણ અવશ્ય સદ્ભાવ હાય છે, પરન્તુ જે જીવમાં આયુષ્ય કર્મીને સદ્ભાવ હોય છે, તે જીત્રમાં માહનીય કા સાવ હાય છે પણ ખરી અને નથી પણ હાતા. ( ä' નામ', ગાય' સાચ' ચ માળિયલ' ૪ ) એજ પ્રમાણે નામ, ગોત્ર અને મંત રાય કર્મ વિષે પણ સમજવુ'. એટલે કે મેાહનીય કમ ટાય ત્યારે નામ, ગાત્ર અને અતરાય કમ અવશ્ય હોય છે. પરન્તુ નામ, ગેત્ર અને અન્તરાય કમ ડાય ત્યારે મેાહનીય કમ હાય છે પણ ખરૂં અને નથી પણ હાતું. (જ્ઞન્નનં મતે ! આય તરણ નામ, નસ પુળ નામ તપ્ત આલય' પુછા) હૈ ભઇન્ત ! જે જીવમાં આયુષ્ય કમને સદ્ભાવ હાય છે, તે જીવમાં શું નામક ના સદ્દભાવ હાય છે? અને જે છત્રમાં નામક ના સદ્દભાવ હાય છે, તે જીત્રમાં શુ' આયુષ્ય કમને સદ્ભાવ હેાય છે ?
( નોચમા ! ) હે ગૌતમ ! (ટ્રો વિ જોવ્ર' નિયમા ) તે ખન્ને કર્મો એક ખીજાની સાથે અવશ્ય રહે છે. ( વ ોત્તેવિ સમં માળિય~' ) એ જ પ્રમાણે આયુષ્ય અને ગેાત્રકમ પણ એકખીજાની સાથે અવશ્ય હૈાય છે. ( जस्स णं भंते! ऑग्य' तस्स अंतराइयं, जस्स अंतराइयं तस्स आउयं पुच्छा ) હે ભદન્ત ! જે જીવમાં આયુષ્ય કર્મના સદ્ભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કમના સદૂભાવ હોય છે ? અને જે જીવમાં અંતરાય કર્મના સ ભાવ હોય છે, તે જીવમાં શું આયુષ્ય કમના સદ્ભાવ હોય છે ? ( નોયમા ! નમ્ર બારું સરદા તારૢ વય અસ્થિ, બ્રિય સ્થિ ) હું ગૌતમ ! જે જીવમાં
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૯૩