________________
ભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કમને સદ્ભાવ હોય છે અને જે જીવમાં વેદનીય કર્મને સભાવ હોય છે, તે જીવમાં શું દશનાવરણીય કર્મને સદ્દભાવ હોય છે? (ગઠ્ઠા નોળાવળિ રવિિહં સત્તહિં હિં કર્મ નિર્ચ, तहा दरिसणावरणिज्जपि उवरिमेहि छहि कम्मेहि समं भाणियव्वं जाव अंत.
૨) હે ગૌતમ! ઉપરના સાત કર્મો સાથેના જ્ઞાનાવરણીય કર્મના સંબંધ વિષયક કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉપરના છ કમે સાથેના (વેદનીયથી અન્તરાય પર્યન્તના છ કર્મો સાથેના) દર્શનાવરણીય કર્મના સંબંધ વિષયક કથન પણ સમજવું.
(जरस णं भंते ! वेयणिज्ज तस्स मोहणिज्ज', जस्स मोहणिज्ज तस्स રજિસ?) હે ભદન્ત ! જે જીવમાં વેદનીય કર્મને સદ્દભાવ હોય છે, તે જીવમાં શું મોહનીય કર્મને સદૂભાવ હોય છે? અને જે જીવમાં મોહનીય કર્મને સદભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કમને સદૂભાવ હોય છે ? | (mોગમr !) હે ગૌતમ ! (કારણ વેચણિક તણ મોળિ = શિર ગર્ભિ सिय नस्थि, जस्स पुण मोह णिज्ज तस्स वेवणिज नियमा अस्थि ) wi વેદનીય કર્મને સદભાવ હાથ છે, તે જીવમાં મેહનીય કર્મને સદૂભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતું. પણ જે જીવમાં મેહનીય કમને સદુભાવ હોય છે, તે જીવમાં વેદનીય કર્મને અવશ્ય સભાવ હોય છે ? (ારણ નં અંતે ! વેદિર તરફ માથું?) હે ભદન્ત ! જે જવમાં વેદનીય કમને સદભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કર્મને શું સદ્ભાવ હોય છે? અને જે જીવમાં આયુષ્ય કર્મને સદ્ભાવ હેય છે, તે જીવમાં વેદનીય કર્મને શું સદ્ભાવ હેય છે ? (અવં પ્રચાર જો નિયમ ) હે ગૌતમ! જે જીવમાં વેદનીય કર્મનો સદુભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કર્મનો પણ અવશ્ય સદુભાવ હોય છે, અને જે જીવમાં આયુષ્ય કર્મને સદુભાવ હોય છે, તે જીવમાં વેદનીય કમને પણ અવશ્ય સદ્દભાવ હોય છે. (ગઠ્ઠા ભાવમાં રમે gવં નામેળ વિ, નોઝ વિ, તમે માળિયા) જેવી રીતે આયુષ્ય કમની સાથે વેદનીય કર્મનું કથન કરવામાં આવ્યું છે, એવી જ રીતે નામકર્મ અને ત્રકર્મની સાથે પણ વેદનીય કર્મનું કથન કરવું જોઈએ. (કક્ષ નં મેસે! વેરળિ તરણ તારૂ પુછા) હે ભદન્ત ! જે જીવમાં અંતરાય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કર્મને સદભાવ હોય છે? ઈત્યાદિ પ્રશ્ન.
શ્રી ભગવતી સૂત્ર: ૭
૧૯૨