________________
PERS_SqQT* ? ) હું ભઇન્ત ! એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગ અધ કયા કર્મના ઉદયથી થાય છે ?
તેના ઉત્તર આપતા પ્રભુ કહે છે કે-“ ગોયમા ! 'હું ગૌતમ ! “ દ્યું ચેલ ” સીયતા, સચેાગતા, સદ્રવ્યતા, પ્રમાદ પ્રત્યય, કમ, ચાગ, ભવ અને આયુષ્યની અપેક્ષાએ એકેન્દ્રિય ઔદ્યારિક શરીર સમ્પાદક નામ કમના ઉદય થાય ત્યારે જીવ એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ ખધ કરે છે . એજ પ્રમાણે પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગ ધ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયોગ નામ કમઁના ઉદયથી થાય છે. “ વં જ્ઞાન વળŔફ काइया ” એજ પ્રમાણે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિ કાયિક એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયોગ ખંધ પણ સવીય'તા, સયોગતા આદિથી લઈને આયુષ્ક પન્તનાની અપેક્ષાએ અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ નામ કર્મના ઉદયથી થાય છે. ( ૐ =નિયા, વં સેફ વિયા, વં ચ નિયતિવિવલોનિયા ગોહિય સરીવળો વધે એજ પ્રમાણે દ્વીન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ મધ, શ્રીન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયોગ અધ, ચતુરિન્દ્રિય ઔારિક શરીર પ્રયોગ મધ, અને ચતુરિન્દ્રિય તિય ચૈાનિક ઔદારિક શરીર પ્રયાગ બંધ પણ સર્વીય તા, સયોગતા આદિથી લઇને આયુષ્ય પર્યન્તના કારણેાની અપેક્ષાએ દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તિર્યંગ્યાનિક ઔદારિક શરીર સમ્પાદક નામ કના ઉદયથી થાય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે—“ 'વિચિ કોટિચારી વગોળ થી ન મંતે ! વ મણે રૂાળ ? ” હે ભદન્ત ! કયા કર્મના ઉદયથી પચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર—‘પોયમાં ! ’”હે ગૌતમ ! ( વીયિનનોન व्याए पता जाव आउयं पडुच्च पंचिदिय ओरालिय सरीरप्पओग नाम જમ્મૂલ ઉન' 'ચેન્દ્રિય જીવની સવીયતા, સયાગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદના કારણથી કર્મ, ચૈત્ર, ભાવ અને આયુષ્કની અપેક્ષાએ અને પચેન્દ્રિય ઔદ્રારિક શરીર પ્રયાગ નામ કર્મોના ઉદયથી પોંચેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગ બંધ થાય છે. એજ પ્રમાણે " तिरिकखपचि दियओरालियસરીઓ છે. ચેત્ર ” સીયતા, સમણુતા, સદ્રવ્યતા, પ્રમાદના કારણથી કમ્, ચૈાગ, ભાવ અને આયુષ્કની અપેક્ષાએ અને તિય ગ્યાનિક પચેન્દ્રિય ઔદ્યારિક શરીર સમ્પાદક નામ કર્મીના ઉદ્ભયથી તિય ગ્યાનિક પચે ન્દ્રિય ઐદારિક શરીર પ્રયાગ અંધ થાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૭
८०