SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુના ઉત્તર—“ ગોયમા ! 'હું ગૌતમ ! ( વિદ્ને પાસે સંગા), એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ મધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-( પુવિધા નિનિયમોરાજિયલીqઓ) પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગ બંધ (છ્યું ર્ ળ' મિજાયેળ મેટ્રો નહીં ઓળા ળસંટાને ઓાહિય રીસ તા માળિચત્રો ) પ્રજ્ઞાપના સૂત્રના ૨૧ માં અવગાહન સંસ્થાન પદ્ઘમાં પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદ્વારિક શરીર પ્રયેગ અધ વિષયક અભિલાપ દ્વારા અકાયિક આદિ ભેનું જેવું કથન કરવામાં આવ્યું છે, એવું અહીં પણ કહેવું જોઇએ. ( જ્ઞાન જન્નત્તમ્મવતિય મનુસ્સ पंचिदिय ओरालियरी एप ओगबधे य, “ પર્યાપ્તક ગર્ભજ મનુષ્ય પૉંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ મધ ” સુધીનું કથન અહીં ગ્રહણ કરવુ. અહીં (જ્ઞાન) (યાવત) પદથી અકાયિક તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવાના ઔદ્યારિક શરીર પ્રયાગ બધને, વિકલેન્દ્રિયના ઔદારિક શરીર પ્રયોગ બંધને, પંચેન્દ્રિય તિયગ્યેાનિક ઔદ્વારિક શરીર પ્રયાગ અંધને, પર્યાપ્તક ગ જ મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીર પ્રયાગ અધને તથા અપર્યાપ્તક ગર્ભજ મનુષ્ય પૉંચેન્દ્રિયના ઔદારિક શરીર પ્રયાગ મધને ગ્રહણુ કરવામાં આવેલ છે. ,, ગૌતમસ્વામીને પ્રશ્ન—(ઓહિયલીqગોળવધ ન` મતે ! ખાસ જમ્બરન ર' ?) હે ભદન્ત ! ઔદારિક શરીર પ્રયાગ બંધ કયા કર્મના ઉદ્દેયથી થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ શોચમા ! ” હે ગૌતમ ! ( વીરિયમનોન સ(ચાણ માતા, જ્ન્મ ૨, મવું ૬, આચં, ડુખ્ય ઓહિચ સીરઓઓનામસ્મરણ સુધારઢિચલીયોન 'ધે ) સવીય તા, સયેાગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદરૂપ કારણે કમ, યેાગ, ભત્ર અને આયુષ્કને આશ્રિત કરીને જીવના ઔદા!રક શરીર પ્રત્યેાગ નામકમના ઉદ્દય થવાથી ઔદ્યારિક શરીર પ્રયાગ અંધ થાય છે. વીર્યાન્તરાય કમના ક્ષાપશમાદિ દ્વારા જન્ય શક્તિનું નામ વી છે. અને તે વીર્યથી યુક્તતાનું નામ સીતા છે. એકેન્દ્રિયથી લઇને પચેન્દ્રિય પર્યન્તના સમસ્ત જીવેશમાં તરતમાદિ ( વધારે, એનાથી પણ વધારે ) રૂપે સીતા હોય છે. મન, વચન અને કાયના વ્યાપાર ( પ્રવૃત્તિ ) તે ચેાગ કહે છે. તે યાગથી યુક્તતાને સયોગતા કહે છે. તથાવિધ પુત્લાનું નામ દ્રવ્ય છે. અને તે દ્રવ્યથી યુક્તતાનું નામ સદ્રવ્યતા છે. વિકથા, કષાય આતિનું નામ પ્રમાદ છે. ઉદયવર્તી એકેન્દ્રિય જાતિ આદિ કર્મ, કાયચાગ, આદિયોય, અનુભૂયમાન તિર્યંચ આદિ ભવ, અને ઉદયત્રી તિય ગાયુક આદિ આયુષ્ક છે. જીવ જ્યારે આ સીતા આદિથી યુક્ત થાય છે, અને કર્યું, ચાંગ આદિને અધીન થાય છે, ત્યારે ઔદ્યારિક શરીર સમ્પાદક નામ ક્રમના ઉદયથી તેના દ્વારા ઔદારિક શરીર પ્રત્યેાગ અધ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( નાનાિચોહિયલીપોપ છે. મતે ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૭૯
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy