________________
ગૌતમ સ્વામીના પ્રશ્ન- તથ ફ્રિ જાળ ? ” હું ભદ્દન્ત ! પાંચમાં સમયમાં જ વમાન ( સ્થિત ) કેવલીને તૈજસ અને કાણુ શરીરના બધ થવાનુ` કારણ શું છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-( નોચમા ! àવજ્ઞાતીયા મયંતિ) હું ગૌતમ ! સમુદ્ધાતમાંથી નિવૃત્ત થતી વખતે તે કેવલીના જીવપ્રદેશે સંધાત રૂપ થઈ જાય છે. એટલે કે સમુદ્દાત કાળે વિખરાયેલા આત્મપ્રદે સમુદ્ ઘાતમાંથી નિવૃત્ત થતી વખતે એકત્રિત થઈ જાય છે-એજ આત્મપ્રદેશાનું અનુસરણ કરીને તેમને તૈજસ આદિ શરીર પ્રદેશેાના બંધ થાય છે. શરીર મધ ” આ પક્ષાન્તરમાં “ જ્ઞાપ્થાત્ સટ્રૂચ દેશ ના અનુસાર તેજસ અને કાણુના આશ્રયભૂત હાવાથી શરીરી આત્માના પ્રદેશાને તૈજસ કામણુ રૂપ કહેવામાં આવ્યા છે અને તેમના બંધ થાય છે, એવુ' કહેવામાં આવ્યું છે, પ્રત્યુત્પન્ન પ્રયાગ પ્રત્યયિક મધનુ' સ્વરૂપ આ પ્રકારનું છે,
99
હવે સાદિ સપ વસિત મધના શરીર પ્રયાગ મધ નામના જે ચાથા ભેદ છે તેના વિષે ગાતમ સ્વામી નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે‹ à_fř સ સીબોય છે ? ” હે ભદન્ત ! શરીર પ્રયોગ ખંધનુ સ્વરૂપ કેવું છે?
'
મહાવીર પ્રભુના ઉત્તર-( સીqગોળ, પંચવિષે વળત્તે—ત ના ” હું ગોતમ ! શરીર પ્રયાગ બંધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે— (ओरालियस रीरप्प ओगबधे, वेउव्जिय सरीरप्प ओगबधे, आहारगखरीरપગોય'ધે, તેચાસરી વ્પો 'ધ, માલરીqોળય'Ñ) (૧) આદારિક શરીર પ્રયાગ મધ, (૨) વૈક્રિય શરીર પ્રયાગ અધ, (૩) આહારક શરીર પ્રયાગ અધ, (૪) તેજસ શરીર પ્રયાગ અંધ અને (૫) કાણુ શરીર પ્રયાગ જ. હવે ગૌતમ સ્વામી ઐદારિક શરીર પ્રયોગ બંધ વિષે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“ ગોરાયિસરી વોય ધળ અંતે ! નિર્દે ફળશે ? ” હે ભદન્ત ! આદારિક શરીર પ્રયાગ મધ કેટલા પ્રકારના કહ્યો છે ? મહાવીર પ્રભુને ઉત્તર—“ ગોચના ! વિષે વત્તે-સંજ્ઞા ” હું ગાતમ | આદારિક શરીર પ્રયાગ મધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે " एगि दियओरालियखरीरप्पओगबधे, बेइंदिय ओरालियखरोरप्पओग घे, जाव 'પિત્તિય ોરાસિચન્નરી વોમ'ને '' (૧) એકેન્દ્રિય આદારિક શરીર પ્રયાગ અધ, (૨) એઇન્દ્રિય આદ્યારિક શરીર પ્રયાગ ખધ, (૩) તેઇન્દ્રિય દ્વારિક શરીર પ્રયાગ ખ’ધ, (૪) ચતુરિન્દ્રિય એકારિક શરીર પ્રયાગ બધ અને (૫) પંચેન્દ્રિય ઐદારિક શરીર પ્રત્યેાગ મધ.
',
ગૌતમ સ્વામીના પ્રશ્ન—નિચિ જોાહિય રીવ્પોળ વર્ષળ' અરે ! ક વિષે વળત્તે ? હે ભદન્ત ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ મધ કેટલા પ્રકારના છે
શ્રી ભગવતી સૂત્ર : ૭
७८