________________
જીવાદિકો કે પુદ્ગલ પુદ્ગલી કા વિચાર
જીવની પુલાદિ વક્તવ્યતા– “વીવે નં રે! હિંદ છો ? ?ઈત્યાદિ.
સૂત્રાર્થ –(નીવે i મતે ! ોnી? mછે ?) હે ભદન્ત ! જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ છે ? (જોયા!) હે ગૌતમ ! (વીવે પાછી વિ. વારે ઉત્ત) જીવ પુલી પણ છે અને પુદ્રવ પણ છે. (જે ળ મંતે ! gવં સુદારૂ વે ોજાઈ વિ, gો છે ??) હે ભદન્ત ! આપ શા કારણે. એવું કહે છે કે જીવ પતલી પણ છે અને પુલ પણ છે? (જોયા !) હે ગૌતમ ! (જો ના નામ છof છતી, રંટી, ઘરે ઘડી, पडी, करेणं करी, एवामेव गोयमा ! जीवे वि सोई दिय पक्खिदिय, घाणे दिय. जिभिदिय, फासि दियाई पडुच्च पोग्गली, जीवं पडुच्च पोग्गले, से तेणट्रेण કોચમા ! વં પુરૂ નીરે પોતાનો રિ પોન વિ ) જેમ કઈ છત્રધારીને છત્રી, દંડધારીને દંડી, ઘટધારીને ઘટી, પટવાળાને પટી અને કરવાળાને કરી કહેવામાં આવે છે, એ જ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીહુવાઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ પુલી કહેવાય છે તથા જીવની અપેક્ષાએ પદ્મલ કહેવાય છે. હે ગૌતમ ! તે કારણ મેં એવું કહ્યું છે કે જીવ પતલી પણ છે અને પુદ્ગલ પણ છે. (નેરૂ i મંતે ! " , gોn?) હે ભદન્ત ! નારક જીવ શું પુતલી છે કે પુલ છે ? ( રેવ-નાવ માંf–નવરં ફેવિચારું તણ તરૂ ર માળિયા ) હે ગૌતમ! આ વિષયમાં જીવના જેવું જ કથન સમજવું. એજ પ્રકારનું કથન વમાનિક પર્ય. તના વિષે પણ સમજવું. પરંતુ જે જીવને જેટલી ઇન્દ્રિયે હોય. તે જીવની તેટલી ઈન્દ્રિય કહેવી જોઈએ. (fe i મતે ! દિપોકારી, છે?) હે ભદન્ત ! સિદ્ધ શું પુતલી છે કે પુલ છે? (નોરમા !) હે ગૌતમ!
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૦૨