SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-( રણ મંજામં તરફ gછ) હે ભદન્ત ! જે જીવમાં નામકર્મ સભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કમને પણ સદ્ભાવ હોય છે? અને જે જીવમાં અંતરાય કર્મને સદુભાવ હોય છે, તે જીવમાં શું નામકર્મને પણ સદૂભાવ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–(નોથમા ! જામ, તરણ તારૂયં થિ, નથિ, પુળ સંતરારૂ તારા નામં નિવમા 0િ) હે ગૌતમ! જે જીવમાં નામકર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં અંતરાય કર્મનો કયારેક સદ્ભાવ હોય છે, અને કયારેક સદ્દભાવ નથી પણ હતા. પરંતુ એ જરૂર નિયમ છે કે જે જીવમાં અંતરાય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં નામ કમને પણ અવશ્ય સદ્ભાવ હોય છે. અકેવલી જીમાં નામ અને ગોત્ર કર્મો સાથે જ રહે છે, પરંતુ કેવલી જીવમાં નામકર્મને તે સદૂભાવ હોય છે પણ અંતરાય કર્મને સદભાવ હેતું નથી. તે માટે જ નામકર્મ સાથે અંતરાય કર્મને વિકલ્પ સદ્ભાવ કહેવામાં આવ્યો છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( ર ાં મંતે! ચં ત ઇંતરાઠ્ય પુછી). હે ભદન્ત ! જે જીવમાં ગોત્રકમને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કમને પણ સદૂભાવ હોય છે ? અને હે ભદન્ત ! જે જીવમાં અંતરાયકર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું ગોત્રકમને પણ સદુભાવ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા ! હે ગૌતમ! (કરણ of નોર્થ તરણ સારૂ ઉત્તર સ્થિ, સિય ચિ) એ કેઈ નિયમ નથી કે ગોત્રકર્મના સદભાવમાં અન્તરાય કર્મને પણ સદભાવ જ છે જોઈએ. કારણ કે ગોત્રકમને સદભાવ હોય ત્યારે અંતરાય કમને સદભાવ ક્યારેક હોય છે અને કયારેક નથી પણ હોતે. પરંતુ એ નિયમ તે અવશ્ય છે કે જ્યારે જીવમાં અંતરાય કમને સદભાવ હોય છે, ત્યારે ગેત્રમને પણ અવશ્ય સદભાવ હોય છે. અકેવલી માં આ બન્ને કર્મોને એક સાથે સદ્દભાવ હોય છે, પર કેવલીમાં ગેત્રકમને સદભાવ હોવા છતાં અંતરાય કમનો અભાવ જ હોય છે. તે કારણે ગોત્રકમની સાથે અંતરાય કમને વિકલ્પ સમાવ કહે. વામાં આવ્યું છે. આ રીતે આઠે કર્મોના વિકલ્પની અપેક્ષાએ તથા નિયમથી જે ૨૮ વિકલપ થાય છે તેનું પ્રતિપાદન અહીં પૂરું થાય છે. જ્ઞાનાવરણીયના ૭, દર્શનાવરણીયના ૬, વેદનીયના ૫, મેહનીયન ૪, આયુના ૩, નામના ૨ અને ગોત્રને ૧ વિકલ્પ મળીને કુલ ૨૮ વિકલ્પનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જે સત્ર ૭ ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૧
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy