SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન—( નસ નું મંતે ! આચં તત્ત નામ. પુચ્છા ) હે ભદ્દન્ત ! જે જીવમાં આયુષ્ય કર્મીના સદ્ભાવ હાય છે, તે જીવમાં શું નામક ના પણ સદ્ભાવ હોય છે ? અને જે જીવમાં નામકને સદ્ભાવ હાય છે, તે જીત્રમાં શું આયુષ્ય કના પશુ સદ્ભાવ હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર--“ નોચમા ! રો વિ પોર્` નિયમ, વું જોશેળ ત્રિ સમં માળિયન્ત્ર ’'હું ગૌતમ ! ગાત્રક અને નામકર્મના અવિનાભાવિ સબંધ હોવાથી આયુકમના સદ્ભાવવાળા જીવમાં ગોત્રકમ ને પણ નિયમથી જ સદ્ભાવ હાય છે, અને ગેાત્રકના સદ્ભાવવાળા જીવમાં આયુકા પશુ સાવ અવશ્ય હોય છે. એજ પ્રમાણે આયુકમની સાથે ગેાત્રકના અને ગેાત્રકમની સાથે આયુકતા પણ નિયમથી જ સદ્દભાવ હાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—(નલ નં મને ! બાચંતક્ષ્ણ અંતરા. ?) ૐ ભદન્ત ! જે જીવમાં આયુષ્ય કના સદૂભાવ હેાય છે, તે જીવમાં શુ અંતરાય કમના પણ સદ્ભાવ હાય છે ખરે ? અને જે જીવમાં અતરાય કના સદ્દભાવ હૈાય છે, તે જીવમાં શું આયુષ્ય કર્માંના પણ સદ્ભાવ હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર --( ગોયમા ! બલ્લુ બાપય તત્ત્વ અસાઢ્યું' સિય કાસ્થિ, સિય નદ્ધિ, નક્ષ પુળ અ`તરાયૅ સલ બાય નિચમા) હું ગૌતમ ! જે જીવમાં આયુષ્ય કર્મોના સદ્ભાવ હોય છે, તે જીવમાં કયારેક અતરાય કના સદ્ભાવ હોય છે અને કયારેક સદ્ભાવ નથી પણ હાતા. કેવલીમાં આયુકા સદ્ભાવ હોય છે પણ અંતરાય કના સદ્દભાવ હાતા નથી, પરન્તુ કેવલી સિવાયના જીવામાં આયુ અને અ'તરાય, એ બન્ને કર્મના એક સાથે સદ્ભાવ હોય છે. તે કારણે જ આયુકની સાથે અ`તરાય કના વિકલ્પે સદ્ભાવ કહ્યો છે. પરન્તુ જે જીવમાં અંતરાય કના સદ્ભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કા પણ અવશ્ય સદ્ભાવ જ હોય છે. भ ७९ ગોતમ સ્વામીને પ્રશ્ન—( નાણાં મંતે ! ગામ તલ હોય, નસ ાં નોય સણનાં નામ પુચ્છા) હે ભદન્ત ! જે જીવમાં નામકને સદ્ભાવ હાય છે, તે જીવમાં શું ગ્રેત્ર કના પણ સાવ હાય છે ? અને જે જીવમાં ગાત્ર કર્મીના સદ્ભાવ હોય છે, તે જીવમાં શુ' નામકમને પણ સદ્ભાવ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર—( ગોયમા ! જ્ઞલ નં નામ સફ્સ નાં નિયમા હોય, કાશ્માં શોચ' સા નિયમા નામ-ટ્રો વિC_પરોપર નિયમા) હે ગૌતમ ! જે જીવમાં નામકર્માંના સદ્ભાવ હાય છે, તે જીવમાં ગાત્રકના પણ નિયમથી જ સદ્ભાવ હાય છે અને જે જીવમાં ગેાત્રકમ ના સદ્ભાવ હાય છે, તે જીવમાં નામકર્મના પણ અવશ્ય સદ્ભાવ હાય છે, કારણુ કે તે અન્ને કર્મો નિયમથી જ એક બીજાની સાથે રહેનારા છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૦
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy