SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શું અંતરાય કના સદ્ભાવ હાય છે ખરા ? અને જે જીવમાં અંતરાય કમને સદૂભાવ હાય છે, તે જીવમાં શું વેદનીય કમઁના પણ સદ્ભાવ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર—“નોયમા ! ” હે ગૌતમ ! (નલ વેગ્નિ' तर अंतराइयं विय अस्थि, सिय नथि, जस्स पुण अंतराइयं तस्स वेयणिज्ज' નિયમ અસ્થિ ) જે જીવમાં વેદનીય કર્મીને સદ્ભાવ હોય છે, તે જીવમાં અંતરાય કના સદૂભાવ હાય છે પણ ખરા અને નથી પણ હતા. જેમકે કેવલી ભગવાનમાં વેઢનીય કર્મીના સદ્ભાવ હાય છે પશુ અંતરાય કમના સદ્દભાવ હાતા નથી, કારણ કે જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેહનીય અને ઋતરાય, એ ચાર ઘાતિયા કર્મોના તા કેવલીમાં અભાવ જ હેાય છે. પરન્તુ કેવલી સિવાયના મનુષ્યેામાં વેદનીય કાઁની સાથે અંતરાય કમના પણ સદ્ ભાવ રહે છે. તેથી જ વેદનીયના સભાવમાં અંતરાયના સદ્ભાવ વિકલ્પે ખતાબ્યા છે. પરન્તુ એવું જરૂર બની શકે છે કે જે જીવમાં અંતરાય કા સદ્દભાવ હાય છે, તે જીવમાં વેદનીય કના પણ અવશ્ય સદ્ભાવ હાય છે. હવે ગૌતમ સ્વામી મેાહનીય કના ખાકીના ચાર કર્મો સાથેના સબ. કે-( ગલ નાં મંતે ! મોનિગ્ન તસ્ત્ર હૈ ભટ્ઠત ! જે જીવમાં મેાહનીય આયુષ્ય કર્માંના પણ સદૂભાવ હાય સદ્ભાવ હાય છે, તે જીવમાં શું ધને અનુલક્ષીને મહાવીર પ્રભુને પૂછે છે ગાય, નન્ન બચતલ મોનિગ્ન ?) કમના સદ્ભાવ હોય છે, તે જીવમાં શું છે? અને જે જીવમાં આયુષ્ય ક્રમના માહનીય કમ ના પણ સદ્ભાવ હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! નન્નુ મોર્નિગ સત્ત ગાય નિયમા अस्थि, जर पुण आउयं तरस पुण मोहणिज्जं सिय अत्थि, सिय नत्थि " ગૌતમ ! જે જીવમાં મેાહનીય કાઁના સદૂભાવ હાય છે, તે જીવમાં આયુષ્ય ફ'ના પશુ નિયમથી જ સદ્ભાવ હાય છે, પરન્તુ જે જીવમાં આયુષ્ય કર્માંના સદ્ભાવ હાય છે, તે જીવમાં મેાહનીય કાઁના સદ્ભાવ જ હોય છે એવા કાઈ નિયમ નથી. મેાહનીયના સદ્ભાવમાં આયુષ્ય કમના સદ્ભાવ અકેવલી આત્માની જેમ સમસ્ત જીવામાં હાય છે. પરન્તુ જે જીવમાં આયુષ્ય કના સદ્ભાવ હાય છે, તે જીવમાં મહુનીયને સદ્ભાવ વિકલ્પે હાય છે અક્ષીણ માહવાળા જીવામાં તેા આયુ અને મેહનીયના સદ્ભાવ એક સાથે જ રહે છે, પરન્તુ ક્ષીણ મેહવાળા જીવામાં તે કેવળ આયુષ્યને જ સદ્ભાવ રહે છે પણ આયુષ્યની સાથે મેહનીયને સદ્ભાવ રહેતા નથી મેહનીય કમની સાથે આયુષ્યની જેમ જ નામ, ગેાત્ર અને અંતરાય, આ ત્રણેને સદ્ભાવ નિયમથી જ હાય છે. પરન્તુ જે જીવમાં નામ, ગેત્ર અને આયુકમ'ના સદૂભાવ હાય છે. તે જીવમાં મેાહનીય ક્રમના સદ્દભાવ હાય છે પણ ખરા અને નથી પણ હાતા. અક્ષીણુ મેહવાળા જીવમાં મેહનીયની સાથે નામ, ગેાત્ર અને અંતરાય કના સદ્ભાવ જ રહે છે. પરન્તુ ક્ષીણુ મેહવાળા જીવમાં એ ત્રણ માહનીય કમ વિના પણ હાય છે. હવે આયુકની સાથેના ખાકીના ત્રણ ક્રર્મોના સંબંધ વિષયક વિકલા ખમતાવવામાં આવે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૯૯
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy