________________
(નો પોળઢી, પોમ્પલે) સિદ્ધ પુલી નથી પણ પુદ્ગલ છે. ( સે ચેનટ્રેન મલે ! વ' સુપરૂ, નાવ પોñઙે ? ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે સિદ્ધ પુદ્ગલી નથી પણ પુદ્ગલ છે? ( નોયમા ! છત્ર વડુચ-લે સેળઢેળ નોયમા ! વ' વ્રુષ્ણરૂ સિદ્ધે તો પોળો, વાળઙે) હે ગૌતમ! જીવની અપેક્ષાએ સિદ્ધ પુદ્ગલ છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે સિદ્ધ પુદ્ગલી નથી પણ પુદ્ગલ છે. ( સેવ' મતે! સેવ' મતે ! ત્તિ) હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યુ તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને વઢણુા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પેાતાને સ્થાને બેસી ગયા.
ટીકા
પૂર્વોક્ત કર્મ પુદ્ગલાત્મક હોવાથી પુદ્ગલના અધિકારની અપેક્ષા એ સૂત્રકારે અહીં તેની વક્તવ્યતાનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે— ગૌતમ રવામીના પ્રશ્ન—( નીચેનું મતે !' વાહી, શેઢે ?) હું ભવ્રુત્ત ! જીવ શુ` પુદ્ગલી છે કે પુદ્ગલ છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“ ગોયમા ! '' હે ગૌતમ ! ( નીવે વળી વિવાહે વિ) જીવને પુદ્ગલી પણ કહી શકાય છે અને પુદ્ગલ પણ કહી શકાય છે. કહેવાનું તાત્પય એ છે કે જેમાં પુદ્ગલ હોય તે પુદ્ગલી અને જે પૂરણ અને ગલનના સ્વભાવવાળુ હોય –અનંતગુણી હાનિવૃદ્ધિવાળું હોય—તે પુદ્ગલ છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન—( સે ઢેળ મતે ! વ તુન્નર નીવેગે શહી વિ, શેઢે વિ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહા છે કે જીવને પુદ્ગલી પણ કહી શકાય છે અને પુદ્ગલ પણ કહી શકાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર—“સેના સામર્ઇત્તેળ છત્તી, કેળ તૂટી, ઘડે ળ વી, કેળવી, વારેની” હું ગોતમ ! જેમ છંત્રના સંખ ધથી કાઈ વ્યક્તિને છત્રી કહેવાય છે, દંડના સબધથી દડી કહેવાય છે, ઘટ (ઘડા) ના સંબંધથી ઘટી ( ઘડી) કહેવાય છે, પટ ( વસ્ત્ર) ના સ`ખ'ધથી પટી કહેવાય છે અને કર (હાથ) ના સંબંધથી કરી ( હાથવાળા ) કહેવાય છે, “ વામેલ છ
T
કહે છે-“ શૌચમા ! ” હે ગૌતમ ! ( લીવે વાણીવિવારે વિ) જીવને પુદ્ગલી પણ કહી શકાય છે અને પુદ્ગલ પણ કહી શકાય છે. કહેવાનું તાત્પ એ છે કે જેમાં પુદ્ગલ હાય તે પુદ્ગલી અને જે પૂરણ અને ગલનના સ્વભાવવાળુ હોય-અન તગુણી હાનિવૃદ્ધિવાળું હોય તે પુદ્ગલ છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન—( સેવેળઢેળ મતે ! વ' પુરુષ-નીને પોઢી વિ, તેનઙેવિ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહા છે કે જીવને પુદ્ગલી પણ કહી શકાય છે અને પુદ્ગલ પણ કહી શકાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર—સે ના નામÇ ઇત્તેળ છત્તી, ઢેળ રૂઢી, વઢેળ ટી, કેળ પડી, વરની ”હું ગોતમ ! જેમ છંત્રના સ ંબંધથી ક્રાઈ વ્યક્તિને છત્રી કહેવાય છે, દંડના સંબધથી દડી કહેવાય છે, ઘટ (ઘડા) ના સંબંધથી ઘટી ( ઘડી) કહેવાય છે, પટ ( વસ્ત્ર) ના સબધથી પટી કહેવાય છે અને કર (હાથ) ના સંબંધથી કરી ( હાથવાળા ) કહેવાય છે, “ વામેલ છ શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૦૩