________________
એજ પ્રમાણે “નવે વિ” જીવ પણ ( રોગિ જિવંરિચ, ત્રિ, નિરિખ વિચ, સિંયિારું ઘટી લીવ ઘટ્ટર વોરા ) હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયરૂપ, ચક્ષુઈદ્રિયરૂપ, ધ્રાણેન્દ્રિયરૂપ, જિહુવા ઈન્દ્રિયરૂપ અને સ્પર્શેન્દ્રિય રૂપ પુલવાળે હેવાને કારણે પુદ્ગલી કહેવાય છે. અને જીવની અપેક્ષાએ તેને પુલરૂપ પણ કહી શકાય છે. કારણ કે “પુલ” એવી સંજ્ઞા જીવની છે. જીવને “ પુદ્ગલ' એવી સંજ્ઞા આપવાનું કારણ એ છે કે તેમાં અપેક્ષાકૃત (અમુક અપેક્ષાએ) પૂરણ ગલનતા-ગુણોમાં હાનિવૃદ્ધિ થતી રહે છે. “ તે તે જોગમા ! સુરા ની પોકારી વિ, વારે વિ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીવને પુદ્ગલી પણ કહી શકાય છે અને પુદ્રલ પણ કહી શકાય છે. ઈન્દ્રિયાદિકની અપેક્ષાએ તે પુલી કહેવાય છે અને જીવની અપેક્ષાએ તે પુદ્ગલ કહેવાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(મતે ! વિ વાણી, વો ?) હે ભદન્ત! નારકને પુતલી કહેવાય છે કે પુલ કહેવાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-(gવવેવ, ઇ નાવ માળા, નાર રણ mg ફુરિયા તરણ તવ માળિયદવાડું) હે ગૌતમ! સમુચ્ચય જીવની જેમ નારકને પણ પિતાની પાંચ ઇન્દ્રિયોની અપેક્ષાએ “પુતલી” કહી શકાય છે, અને પિતાના જીવની અપેક્ષાએ તેને “પુલ” કહી શકાય છે. એ જ પ્રમાણે પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, ભવન પતિ, વનવ્યન્તર, તિષિક અને વૈમાનિક જીવને પણ ઈન્દ્રિયેની અપેક્ષાએ
પુદ્ગલી અને પિતાની અપેક્ષાએ (જીવની અપેક્ષાએ) “પુદ્ગલ” કહી શકાય છે. પરંતુ સમસ્ત અને પાંચ ઇન્દ્રિયે હોતી નથી. તેથી બધા જીને પાંચ ઈન્દ્રિયની અપેક્ષાએ પુદ્ગલી કહેવા જોઈએ નહીં, પણ જેને જેટલી ઈન્દ્રિયે હોય તેટલી ઇન્દ્રિયની અપેક્ષાએ તેમને પુદ્ગલી કહેવા જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સિદ્ધof ! જિં વાર, ?) હે. ભદન્ત ! સિદ્ધ જીવને પુતલી કહી શકાય કે પુદ્ગલ કહી શકાય ?
મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા ! ” હે ગૌતમ ! “ નો પછી , જો સિદ્ધ જીવને પુદ્ગલી કહી શકાય નહી, પણ પુદ્ગલ કહી શકાય છે. તેમને પુતલી નહીં કહેવાનું કારણ એ છે કે તેમનામાં પૌલિક ઈન્દ્રિયને સદ્દભાવ હોતું નથી. તથા સિદ્ધ જીવ પણ પુલ સંજ્ઞાવાળે છે, તે કારણે સ્વજીવાપેક્ષાએ તેને પુદ્ગલ કહી શકાય છે. એજ વાત સૂત્રકાર ગૌતમ સ્વામીના પ્રશ્ન અને મહાવીર પ્રભુના ઉત્તર દ્વારા પ્રકટ કરે છે –
ગૌતમ સ્વામીને પ્રશ્ન—(સે જેનાં મતે ! ગુજર૬ નાવ પો ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે સિદ્ધ પુલી નથી, પુલ છે?
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૦૪