________________
મહાવીર પ્રભુને ઉત્તર–! ” હે ગૌતમ ! “લીવ ઘણુ” જીવની અપેક્ષાએ સિદ્ધિને પુલ કહી શકાય છે. તેમને પુદ્ગલી કહી શકાય નહીં કારણ કે “પુદ્ગલી ” કહેવા માટે જે ઈન્દ્રિયોને સદભાવ હવે જોઈએ, તે ઈદ્ર તેમને હોતી નથી. (સે તેળળ ળોચમા ! ઘa jર, સિદ્ધ નો
પાછી વાજે) હે ગૌતમ ! તે કારણે મેં સિદ્ધને પુલી કહેલ નથી પણ પુલ કહેલ છે. હવે આ ઉદ્દેશકને ઉપસંહાર કરતાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત માનીને કહે છે કે-“સેવં કંસે ! રે મંતે! રિ” હે ભદત ! આપ સાચું જ કહે છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે તે સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદણું નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. . ૮
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના આઠમાં શતકને દશમે ઉદેશક સમાસ ૮-૧૦માં
જબૂદીપ સ્વરૂપકા નિરૂપણ
નવમાં શતકને પ્રારંભ પહેલે ઉદ્દેશક નવમાં શતકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું સૂચન કરતી ગાથા નીચે પ્રમાણે છે–“નંદુરી ' ઇત્યાદિ
આ નવમાં શતકમાં નીચે પ્રમાણે ૩૪ ઉદ્દેશકેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે–(૧) બુદ્વીપ, (૨) તિષ્ક (૩ થી ૩૦ ) અન્તરદ્વીપ, (૩૧) અ ચ્ચા , (૩૨) ગાંગેય, (૩૩) કુંડગ્રામ અને (૩૪) પુરુષ.
ટીકાર્ય–આઠમાં શતકમાં અનેક પદાર્થોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નવમાં શતકને પ્રારંભ કરે છે. આ શતકમાં પણ એજ પદાર્થોની સૂત્રકારે બીજી રીતે પ્રરૂપણું કરી છે. આ નવમાં શતકના ૩૪ ઉદ્દેશકે છે. એ ઉરેશકોમાં જે જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે તે વિષયને
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૦૫