SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ “લવરી » પદથી શરૂ થતી ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. આ શતકના પહેલા ઉદ્દેશકમાં જબૂદ્વીપ વિષેની વક્ત યતાનું પ્રતિપાદન કરાયું છે. બીજા ઉદ્દેશકમાં જ્યોતિષિકની વક્તવ્યતાનું કથન કર્યું છે. ત્રીજાથી શરૂ કરીને ત્રીસમાં ઉદ્દેશક સુધીના ૨૮ ઉદ્દેશકમાં અન્તરદ્વીપની વક્તવ્યતાનું કથન થયું છે, એકત્રીસમાં “ અસોચ્ચા” નામના ઉદ્દેશકમાં “શ્રવણ કર્યા વિના પણ ઘમને પ્રાપ્ત કરી શકે છે,” વગેરે વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બત્રીસમાં ઉદ્દેશકમાં ગાંગેય નામના અણગારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા છે. તેત્રીસમાં ઉદ્દેશકમાં બ્રાહ્મણકુંડ ગ્રામની વાત કરી છે તથા ચેત્રીસમાં ઉદ્દેશકમાં મનુષ્યને મારનાર વિષે કહેવામાં આવ્યું છે. જબૂદ્વીપની વક્તવ્યતાતેf #ાણેoi તે સમ ” ઈત્યાદિ– સૂત્રાર્થ –“તે શાળ' તે સf ” તે કાળે અને તે સમયે (પઢિા ના નથી હોત) મિથિલા નામે નગરી હતી. (aurગો) તેનું વર્ણન ચંપા નગરીના વર્ણન પ્રમાણે સમજવું. (મનિમ રે) ત્યાં માણિભદ્ર નામે ચૈત્ય હતું. (વાળ ગો) તેનું વર્ણન પૂર્ણભદ્ર ચૈત્યના વર્ણન પ્રમાણે સમજવું. (સાબી સમોઢે) ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. (પરિતા રિયા ) તેમના દર્શન કરવાને માટે પરિષદ નીકળી (કાવ મા જો ને पज्जुवासमाणे एवं वयासी-कहिण भते ! जबुद्दी वे दीवे ? किं संठिए णं भते ! =ીવે સીવે?) પરિષદ વિખરાઈ ગયા પછી ભગવાન ગૌતમે મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને વિનયપૂર્વક આ પ્રમાણે પૂછયું-હે ભદત ! જમ્બુદ્વીપ નામને દ્વીપ કયાં આવેલું છે? તેને આકાર કે છે? (एव जंबुद्दोवपन्नत्ती भाणियव्वा जाव एवामेव सपुवावरेणं जबुद्दीवे दीवे चोहसं सलिलासयसहस्सा छप्पन्नं च सहस्सा भवतीति मक्खाया सेव भते ! सेव મેતે ! ઉત્ત) હે ગૌતમ ! આ વિષયનું “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ” જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેવું પ્રતિપાદન અહીં પણ સમજી લેવું. “ચૌદ લાખ છપ્પન હજાર નદીઓ પૂર્વ-પશ્ચિમમાં છે,” અહીં સુધી સૂત્રપાઠ ગ્રહણ કરે. ગૌતમ સ્વામી કહે છે કે “હે ભદન્ત ! આપની વાત ખરી છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. ” આ પ્રમાણે કહીને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ટીકાથ–સૂત્રકારે આ સૂત્રમાં જંબુદ્વીપની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યું છે. “તે જાજેoi તેoi તમgf” આ અવસર્પિણીના ચોથા આરામાં જ્યારે મહાવીર સ્વામી વિચારતા હતા તે સમયે “ મિઢિા નામું ન હોય મિથિલા નામની એક નગરી હતી. “Tomયો” ઔપપાતિક સૂત્રમાં જેવું શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૬
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy