________________
तं चैव निरवसेसं जाव जस्स णं मणवज्जवनाणावर णिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, जरणं केवलनाणावर णिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, सेणं सोच्चा केवलिस वा जाव उवासियाए वा केवलिपण्णत्त धम्म लभेज्जा सवणयाए તંત્રનું મોર્િં યુોગ્ગા નાવ વરુનાળ' ઉન્નાદેગ્ગા) પરન્તુ આ વક્તવ્યતામાં 66 અશ્રુવા ' પદને બદલે શ્રવા ” પદને પ્રચાગ થવા જોઇએ, તેથી જેવી વક્તવ્યતા સૂત્રકારે “ અશ્રુત્વા ” ને અનુલક્ષીને પહેલાના સૂત્રમાં કરી છે, એવી જ વક્તવ્યતા અશ્રુત્વાને સ્થાને શ્રુત્વા પ૬ મૂકીને કરવાથી તે વક્તવ્યતા શ્રુત્વાની ( કેવલી આદિની સમીપે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણુ કરનારની ) ધર્માં દિકની પ્રાપ્તિના વિષયમાં થઇ જશે. આ રીતે “ કેલિ આદિની સમીપે કૈવલ પ્રજ્ઞેસ ધર્મનું શ્રવણ કરનાર કાઇક જીવ મન:પર્યંચ જ્ઞાનાવરણીય કર્મોના ક્ષય. પશમથી મન:પયજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને કેવલજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. ’ અહી સુધીની પૂર્ણાંકત વકતવ્યતા અહીં' ગ્રહણ કરવામાં આવી છે. આ કથનના ભાવાર્થ એ છે કે પહેલા સૂત્રથી શરૂ કરીને પાંચમાં સૂત્ર સુધી અશ્રુત્વાને અનુલક્ષીને ધર્માદિકની પ્રાપ્તિના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં શ્રુત્વાને અનુધર્માદિકની પ્રાપ્તિના વિષયમાં થવું જોઇએ. તે કથનમાં અને આ કથનમાં લક્ષીને બિલકુલ તફાવત નથી. (તસનં અટ્ટમ અરુમેળ અળિણિત્તળ તો મેળ (વ્વામાં भावमा पराइभहयाए तहेव जाव गवेसणं करेमाणस्स ओहिनाणे समुप्पज्जइ, सेणं तेणं ओहिनाणेणं समुप्पण्णेतां जहणणेणं अंगुलस्स असंखेज्जइ भागं उक्को - સેન સવન્નારૂં હોર્ હોયÇÇાળમેત્તાફ્äારૂં ગાળા વાન્ન) કેવલજ્ઞાની પાસે અથવા તેમની ઉપાસિકા પન્તની કોઈ વ્યક્તિ પાસે ધર્માંશ્રવણુ કરીને જે મનુષ્યને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયેલ હાય છે એવા કૈવલી આદિ પાસે ધમ શ્રવણુ કરનાર, નિરન્તર અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરનાર, પ્રકૃતિભદ્ર આદિ વિશેષણાવાળા પુરુષને “ માની ગવેષણા કરતી વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, ” અહીં સુધીના પૂર્વોક્ત પાડે અહીં ગ્રહણ કરવા. આ પ્રમાણે ઉત્પન્ન થયેલા અવિધજ્ઞાન વડે તે એછામાં ઓછા અ’ગુલના અસખ્યાતમાં ભાગપ્રમાણુ ક્ષેત્રને જાણે છે અને દેખે છે, અને અધિકમાં અધિક અલાકમાં લેપ્રમાણ માત્ર અસખ્યાત ખ'ડાને જાણે છે અને દેખે છે,
,,
भ० ९२
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૬૦