________________
(જે નં અંતે ! સામુ ફોગા ?) હે ભદન્ત ! તે થતા અવધિજ્ઞાની મનુષ્ય કેટલી લેશ્યાઓવાળો હોય છે? (જો મા !) હે ગૌતમ ! ( ઇસુ , ટ્ટો નાનંદદાં) તે નીચે પ્રમાણેની છએ છ લેસ્થાઓવાળ હોય છે. (૪vgહેણાઈ જાવ કુહાણ) કૃષ્ણલેશ્યાથી લઈને શુકલેશ્યા પર્યન્તની ૬ લેસ્યાઓ અહીં ગ્રહણ કરવી.
(સે છi મહે! હુ નાળેલુ હોગા ?) હે ભદન્ત ! તે કૃત્વા અવધિજ્ઞાની કેટલા જ્ઞાનોથી યુક્ત હોય છે ? (લોચના! તિ, રાહુ યા હો) હે ગૌતમ! તે ત્રણ જ્ઞાનથી અથવા ચાર જ્ઞાનેથી યુકત હોય છે. (તિ, રોમાળે આમિનિવોચિનાન, સુચના, ચોદિનાળે, હોન્ના ) જે તે શવા અવધિજ્ઞાની ત્રણ જ્ઞાનવાળો હોય છે, તો તે આમિનિબેધિક જ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હોય છે. (૨૩મુ ફોજના સમિાિવોફિચના, સુચનાન, શોહિનાન, માવાવાળ, હોન્ના) પણ જે તે ચાર જ્ઞાનવાળો હોય છે, તે તે આભિનિધિક જ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનથી યુકત હોય છે. (તે જ મંતે ! ૪ ગોળો ફોગા, ગોપી ફોડકા ?) હે ભદન્ત ! તે શ્રવા અવધિજ્ઞાની સગી હોય છે કે અગી હોય છે? (વં જોવો , વંથલri, संठाणं, उच्चत्त, आउय च एयाणि सव्वाणे जहा असोच्चाए तहेव भाणियवाणि) હે ગૌતમ! અશ્રુત્વા અવધિજ્ઞાનના યેગ, ઉપગ, સંહનન, સંસ્થાન, ઊંચાઈ અને આયુષ્યના વિષયમાં જેવું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન શ્રવા અવધિજ્ઞાનીના ચોગ, ઉપગ, સંહનન, સંસ્થાન, ઊંચાઈ અને આયુ
ના વિષયમાં પણ સમજવું. (તે મતે ! જિં , જવે) હે ભદન્ત ! તે કૃત્વા અવધિજ્ઞાની વેદસહિત હોય છે કે વેદરહિત હોય છે ? (સા ઘરના વેરા વ) હે ગૌતમ ! તે વેદસહિત પણ હોય છે અને વેદરહિત પણ હોય છે. (જ્ઞરૂ વેર હોના કિં વાસંત વેર હોના, વીનવેયર હોના?) હે ભક્ત ! જે તે દરહિત હોય છે, તે શું તે ઉપશાન્ત વેદવાળું હોય છે કે ક્ષીણ દિવાળે હોય છે? (નોરમા ! નો વરંતર હોના, વીવેચણ હો ) છે ગૌતમ ! તે ઋત્વા અવધિજ્ઞાની ઉપશાન્ત વેઠવાળો હેત નથી પણ ક્ષીણ દિવાળે હોય છે. (૪૬ વર હોના, િથીયર હોવજ્ઞા, કુરિયર હોના
શ્રી ભગવતી સૂત્ર: ૭
૨૬૧