SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ નવું વેર હોન્ના, કુરિકagવેવર ફોઝા ) હે ભદન્ત ! જે તે થવા અવધિજ્ઞાની વેદસહિત હોય છે તે શું સ્ત્રીવેદવાળે હેાય છે, કે પુરુષ વેદવાળે હોય છે, કે નપુંસક વેદવાળું હોય છે કે પુરુષ નપુંસક વેદવારી હોય છે? (લોચના !) હે ગૌતમ ! (ફથીરેચ થવા દો, પુનિયા ના હોન્ના, પુતિ નHસયg Rા હોદના) તે શ્રવા અવધિજ્ઞાની સ્ત્રીવેદવાળો પણ હોય છે, પુરુષ વેદવા પણ હોય છે અને પુરુષનપુંસક વેદવાળે પણ હય છે. પરંતુ તે નપુંસક વેદવાળે હેતે નથી. ( જે મરે! સવારે જ્ઞા, વા ?) ભદન્ત ! શ્રવા અવધિજ્ઞાની શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે? ( જોગમ!) હે ગૌતમ! (સણા વા જ્ઞા, વત્તા વો ફોન ) તે યુવા અવધિજ્ઞાની સકષાયી પણ હોય છે અને અકષાયી પણ હોય છે. (કફ સારું હોના, કિં વારંવાર ફોકગા, હળવતા દોડા) હે ભદત ! જે તે થવા અવબ્રિજ્ઞાની અકષાયી હોય છે, તે શું તે ઉપશાન્ત કષાયવાળે હોય છે કે ક્ષીણ કષાયવાળ હોય છે ? (નોમા!) હે ગૌતમ! (નો ૩વતા હોગા, શીળશા હોકા) તે ઋત્વા અવધિજ્ઞાની ઉપશાન્ત કષાયવાળે હોતો નથી, પણ ક્ષીણ કષાયવાળે હોય છે. (સારું હોલા, #જણાતું ફોજના) હે ભદન્ત ! જે તે સુવા અવધિજ્ઞાની સકષાયી હોય છે, તે કેટલા કષાવાળો હોય છે? (mોચમા !) હે ગૌતમ! (ાર, વા, તિસુ વા, રોણુ વા, ઇમિ વા હોગા) તે શ્રવા અવધિજ્ઞાની ચાર, અથવા ત્રણ અથવા બે અથવા એક કષાયવાળે હોય છે. (૪૩ણુ ફોજમાળે અંજામાળમાચારો, હોન્ના, સિનું ફોલ7माणे सजलणमाणमायालोभेसु होज्जा, दोसु होज्जमाणे सजलणमायालोभेस હોના, મિત્ર હોઝમાળે કંગને રોમે ફોકસા) જે તે ચાર કષાયોવાળે. હોય છે, તે તે સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલને માયા અને સંજવલન લેભયુકત હોય છે. જે તે ત્રણ કલાવાળે હેય છે, તે તે જીવમાં સંજવલન માન, માયા અને લેભ, આ ત્રણ કષાયોને સ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૨
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy